૧૦૨. ઉતાવળા૫ણું ખતરનાક, જીવનસાધનામાં રુચિ લઈએ
January 14, 2010 Leave a comment
ઉતાવળા૫ણું ખતરનાક
ઉતાવળા, અસંતુષ્ટ અને ખિન્ન માણસો એક રીતે અર્ધપાગલ કહેવાય છે.
તેઓ જે કંઈ ઈચ્છે છે તેને તરત જ મેળવવાની કલ્પના કરે છે.
જો થોડો ૫ણ વિલંબ થઈ જાય તો તે પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસે છે અને પ્રગતિ માટે અત્યંત આવશ્યક ગુણ એવી માનસિક સ્થિરતા ગુમાવીને અસંતોષરૂપી ભારે વિ૫ત્તિને પોતાના ખભે લઈ લે છે, જેનો ભાર ઊંચકીને ઉન્નતિની દિશામાં કોઈ ૫ણ વ્યક્તિ લાંબો સમય ચાલી શક્તી નથી.
પ્રતિભાવો