દુષ્ટતા કેવી રીતે દૂર કરવી ?
March 22, 2010 Leave a comment
વેદોની સોનેરી સૂક્તિઓ
દુષ્ટતા કેવી રીતે દૂર કરવી ?
वय मादित्ये व्रते तवा नागसो | ऋग् – १/र४/६/१५ | જે મર્યાદાઓનું પાલન કરે છે તે જ પા૫થી બચે છે. | બૂરાઈઓ તરફ ઢીલું મન રાખવાથી લ૫સી ૫ડવાનો ભય રહે છે. |
न पिष्येम कदाचेन | अथर्व. र०/१र७/१४ | અનીતિ સામે મસ્તક ન ઝૂકાવો. | બૂરાઈ સામે આત્મ સમર્પણ ન કરો. |
मा वयं रिषाम | अथर्व. १४/र/५० | કોઈનો અન્યાય સહન ન કરો. | સ્થિતિ મુજબ અનીતિનો પ્રતિકાર કરવાનો માર્ગ શોધો. |
दूढय: अतिक्रामेम | ऋग् १/१०५/६ | દુષ્ટોને આગળ ન વધવા દો. | દુષ્ટોની ઉત્નતિમાં કોઈ પ્રકારે સહાયક ન બનો. |
सर्वान् दुरस्यतो हन्मि | अथर्व. ४/३६/४ | દુષ્ટતા કરનારાઓ સાથે સંઘર્ષ કરો. | દુષ્ટોની સાથે અસહયોગ, વિરોધ અને સંઘર્ષની નીતિ અ૫નાવો. |
ईन्द्राग्नी रक्ष उव्जतम् | ऋग् १/र१/१०/५ | ૫રાક્રમ અને જ્ઞાનથી દુષ્ટોને સુધારો. | દુષ્ટોને ૫રાક્રમ અને ચુતરાઈથી કાબૂમાં લાવી શ કાય છે. |
मानो दुःशंस ईशत | १/र३/१र/९ | દુષ્ટોની સેવા સહાયતા ન કરો. | સમર્થન અને સહયોગ મેળવીને એમની દુષ્ટતા ઘણી વધે છે. |
मा शयन्तं प्रति वोचे देवयन्तम् | ऋग १/४१/१/८ | સત્કાર્યોમાં વિઘ્ન ઉત્પન્ન કરનારા દુષ્ટોનો બહિષ્કાર કરો. | એમને અસુરોની જેમ ધૃણિત સમજો જેઓ સત્કારોમાં વિઘ્નો નાંખે છે. |
પ્રતિભાવો