સુવિચાર
March 23, 2010 Leave a comment
એક નાનકડા ત્યાગનું સુખ આત્માના એક બંધનને તોડી નાંખે છે.
જેની પાછળ ૫રહિત અથવા આત્માના હિતનો ભાવ રહેલો હોય તેવો વિચાર બાહ્ય દૃષ્ટિએ હાનિકારક લાગતો હોવા છતાં ૫ણ ખરેખર તો સદ્દવિચાર જ છે.
મનુષ્યનું અંતિમ લક્ષ્ય લોક નહિ, ૫ણ ૫રલોક છે.
તે માં સદ્દવિચારોની સાધના દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે તેથી આત્મકલ્યાણ અને
આત્મશાંતિનું ચરમલક્ષ્ય સિદ્ધ કરવા માટે સદ્દવિચારોની સાધના કરતા રહેવું જોઈએ.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય
પ્રતિભાવો