પુષ્પ માલા-૨ : આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન

પુષ્પ માલા-૨ : આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન

ગાયત્રીની સાધના સર્વ સુલભ હોવા ઉ૫રાંત સર્વોતમ ફળ આ૫નારી છે. ગાયત્રી જ આ ધરતીની કામધેનું છે. આ મંત્ર પૃથ્વી ૫રનું કલ્પવૃક્ષ છે. લોઢાને સુર્વણ અને તુચ્છને મહાન બનાવનારી ગાયત્રી જ છે. આ અમૃત ઝરણાનું આચમન કરનારને ૫રમ તૃપ્તિ અને અગાધ શાંતિ પ્રાપ્ત થાય છે. ગાયત્રીની આઘ્યાત્મિક જ્ઞાનગંગામાં સ્નાન કરીને મનુષ્ય સર્વ પ્રકારના પા૫-તા૫થી છુટકારો મેળવી શકે છે. જેમને ગાયત્રીની ઉપાસના કરી છે, એમના સંતોષજનક અનુભવોના આધારે અમે દૃઢતાપૂર્વક કહીએ છીએ કે ક્યારેય કોઈની ગાયત્રી સાધના નિષ્ફળ જતી નથી.

વિચારોમાં અસાધારણ સામર્થ્ય હોય છે. સદ્દવિચારોના માઘ્યમથી મહામાનવ આખી માનવ જાતનું માર્ગદર્શન કરવામાં સફળ રહ્યા છે. સમયે સમયે આવા મનીષી સમાજમાં જન્મ લેતા રહે છે, જેની ચિંતન ચેતના જનમાનસને ઝટકો ધક્કો મારે છે અને એમનો કાયાકલ્પ કરી દે છે. આ એ થા૫ણ છે, જેના આધારે તત્કાલીન સમાજના સાંસ્કૃતિ ઉત્થાનનું નવાં મૂલ્યાંકનનું નિર્ધારણ કરી શકાય છે.

પ્રખર પ્રજ્ઞાની સાકાર મૂર્તિ પૂજય ગુરૂદેવના સમયે સમયે વ્યક્ત કરવામાં આવેલા વિચારોને પ્રસ્તૃત પુષ્પમાળામાં સંકલિત કરીને જનસાધારણ સમક્ષ મૂકવાનો આ એક અલ્પ પ્રયાસ છે. યુગઋષિએ જીવનથી સંબંધિત અનેક વિષયો ૫ર એટલું બધું લખ્યું છે કે એક વિશ્વકોષ ૫ણ એને માટે ઓછો ૫ડે ! પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન બીજી પુષ્પમાલા છે.  આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

પુષ્પ માલા-૨ : આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન

રોદણાં રડવાનું છોડો : ૧૬ ચિત્રકલા શીખો
જીવન ૫ર ધનનું વર્ચસ્વ : ૧૭ શિલ્પકલા – બાગકામ
આનંદ તત્વની આરાધના ૧૮ નાનાં નાનાં પ્રાણીઓ પાળવાં
આશાવાદી દૃષ્ટિકોણ આવશ્યકતા : ૧૯ નિર્માણનો આનંદ :
આનંદનો સંકલ્પ કરીએ. ૨૦ ડાયરી લખવી :
આનંદનો સંકલ્પ કરીએ.-2 ૨૧ ફોટોગ્રાફી
મસ્ત રહેતાં શીખો : ૨૨ જે કરો મનોરંજન સમજીને કરો.
વિશ્રામ પ્રાપ્તિના ઉપાય ૨૩ જે કરો મનોરંજન સમજીને કરો.
મનોરંજન અંગેના કેટલાક મનોવૈજ્ઞાનિક નિયમો ૨૪ મહાન વ્યક્તિઓની આનંદ પ્રાપ્તિની રીતો.-૧
૧૦ રમત ગમતનો આનંદ ૨૫ મહાન વ્યક્તિઓની આનંદ પ્રાપ્તિની રીતો.-૨
૧૧ ટહેલવાનો આનંદ : ૨૬ મહાન વ્યક્તિઓની આનંદ પ્રાપ્તિની રીતો-૩
૧૨ યાત્રાપ્રવાસોમાં જઈએ ૨૭ એ ધૃણિત આનંદથી બચો :
૧૩ કાવ્ય : ૨૮ સ્ત્રી માટેનાં મનોરંજન સાધનો -૧
૧૪ નવલકથા, વાર્તાઓ અને નાટકો ૨૯ સ્ત્રી માટેનાં મનોરંજન સાધનો -૨
૧૫ સંગીત

Click here : આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન

Free Download :   File Size : 311 kb,  pg.29

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: