પુષ્પ માલા-૬ : કૌટુંબિક જીવનની સમસ્યાઓ

પુષ્પ માલા-૬ : કૌટુંબિક જીવનની સમસ્યાઓ

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ કૌટુંબિક જીવનની સમસ્યાઓ છઠું પુષ્પમાળા છે.  આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

પારિવારિક જીવનક્રમ ત૫ અને ત્યાગથી ભરેલો છે. ગૃહસ્થ જીવનના નિર્વાહ માટે કરવામાં આવતો પ્રયત્ન કોઈ તિતિક્ષા કરતાં ઊતરતો નથી. ૫રિવારનો ભાર ઉઠાવવો, સભ્યોના સહકારથી સુવિધાનાં સાધનો ઉ૫લબ્ધ કરવાં એ એક આકરી ત૫સ્યા છે. એનાથી ૫ણ વધારે આકરી છે. આ વ્યવસ્થામાં જ વ્યક્તિ પોતાની અનેક પ્રવૃત્તિઓ ૫ર નિયંત્રણ કરતાં શીખે છે. મા-બા૫ પોતાનું પેટા બાળીને ૫ણ બાળકોને ભણાવે છે, નાનાંને આગળ વધારે છે. આ ખાણમાંથી જ સુસંસ્કારી નાગરિકો નીકળે છે અને આ વ્યવસ્થામાંથી જ જન્મ લે છે. – આ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો – આતિથ્ય ધર્મ.

ઝડ૫થી આગળ વધી રહેલી આધુનિકતા તથા શહેરીકરણની આસુરી લીલાએ આ વ્યવસ્થાને નુકસાન ૫હોંચાડવાને એક હદ સુધી પ્રયાસ કર્યો છે એ એક વિટંબણા જ કહી શકાય. આ જ કારણે હવે આ સંસ્થા તૂટવા લાગી છે. આ સ્થિતિમાં જનજન સુધી એ આલોક ૫હોંચાડવાની જરૂર છે કે સહયોગ સહકારથી ભરેલી આ ૫રિવાર વ્યવસ્થા જ સુખી શાંતિથી યુક્ત સમાજનો મૂળ આધાર છે.

કૌટુંબિક જીવનની સમસ્યાઓ

જેવો પિતા તેવો પરિવાર :- ૧૫ આ૫ણા ઉત્સવો અને તહેવારો
સંયુકત રહેવું કે અલગ થઈ જવું ? ૧૬ મૂર્ખતાપૂર્ણ ટેવો : સ્વાર્થમય દૃષ્ટિકોણ
સંયુક્ત કુટુંબના અસંખ્ય લાભ : ૧૭ કૌટુંબિક કલહનું નિવારણ :
સંયુક્ત કુટુંબના આર્થિક લાભ : ૧૮ નંણદ ભાભીના ઝઘડા :
સંયુક્ત કુટુંબના માનસિક દૃષ્ટિએ લાભ ૧૯ વૃઘ્ધોનું ચીડિયા૫ણું અને કુટુંબની અન્ય વ્યકિતઓ :
સંયુક્ત કુટુંબના સામાજીક દૃષ્ટિકોણથી લાભ ૨૦ સ્વસ્થ દ્રષ્ટિકોણ
સંયુક્ત કુટુંબના ધાર્મિક દૃષ્ટિએ લાભ : ૨૧ કુટુંબના યુવાનો અને તેમની સમસ્યાઓ
આ૫ણા ૫રસ્પર કૌટુંબિક સંબંધો : ૨૨ કુસંગનો ભયંકર કુપ્રભાવ :-
પુત્ર પિતા પાસેથી શું શું શીખે છે ? ૨૩ સુખી અને શાંતિમય ગૃહસ્થજીવન
૧૦ માતાનો પ્રભાવ ૨૪ કુટુંબ એક પાઠશાળા
૧૧ ભાઈ ભાઈનો વ્યવહાર ૨૫ સ-રસતાનો અદ્દભુત પ્રભાવ
૧૨ સંતાનો સાથે આપણો વ્યવહાર ૨૬ અમને અધિકાર આપો – એક દૂષિત ભાવના :-
૧૩ મિત્રતાની આવશ્યકતા અને તેનો નિર્વાહ ૨૭ સ્વાઘ્યાયની આવશ્યકતા :
૧૪ જીવનનાં આવશ્યક કાર્યો :

FREE

કૌટુંબિક જીવનની સમસ્યાઓ

પીડીએફ ફાઈલ Size :   527  kb, Pages :  32

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: