પુષ્પ માલા-૭ : અમૃત કળશ

પુષ્પ માલા-૭ : અમૃત કળશ ભાગ ૧ અને ૨

અણમોલ મોતીનો ભંડાર છે, જે મનુષ્યના વિચાર તંત્રને સાચી દિશા આપવા માટે સક્ષમ છે, પં.શ્રીરામ શર્મા આચાર્યના સાહિત્ય સાગરમાંથી પસંદ કરેલ કેટલાંક અમૃત બિંદુઓને  “અમૃત કળશ” આ ભાવયુક્ત ભેટ છે – પ્રસાદ છે.  વધુને વધુ લોકોને વહેંચીને વિચારક્રાંતિ અભિયાનને સફળ બનાવશો.

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ ‘અમૃત કળશ’ ભાગ ૧ અને ૨ :  સાતમું પુષ્પમાળા છે.  આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

અઘ્યાત્મ વિજ્ઞાન છે કે અંધવિશ્વાસ ૪૯ પા૫કર્મ અને આત્મકલ્યાણ :
અઘ્યાત્મની પાત્રતાનો વિકાસ ૫૦ પા૫ના મૂળ આળસ, આસકિત અને અસાવધાની
અઘ્યાત્મિકતાનો લાભ ૫૧ પારિવારિક જવાબદારી
અમરતાનો શૈશવકાળ- જીવન : ૫૨ પૂજાનો પ્રસાદ
અહોભાગ્ય છે કે મનુષ્ય શરીર મળ્યું ૫૩ પ્રખર વ્યક્તિત્વ શ્રદ્ધાથી બને છે
આ કેવું અઘ્યાત્મ ? ૫૪ પ્રાણધારા
આ૫ણી શ્રમ શક્તિ ૫૫ ભગવાન અને આ૫ણી પાત્રતા
આ૫ણું શરીર અને સંયમ ૫૬ ભગવાન કોને કહેવાય છે?
આત્મનિયંત્રણ ૫૭ ભગવાન સાથે ભાગીદારી
૧૦ આત્મવિશ્વાસની પ્રબળ શકિત ૫૮ ભગવાનના ખેતરમાં
૧૧ આત્મિક ઉત્થાન :- ૫૯ મનુષ્ય – દેવાસુર સંગ્રામની રણભૂમિ
૧૨ આત્મિકવિકાસના ચાર આધાર ૬૦ મનુષ્ય અને ૫શુ :
૧૩ આર્થિક મુશ્કેલી ૬૧ મનુષ્ય કે દેવતા
૧૪ આસ્તિકતાનો અર્થ છે – ઈશ્વર ૫ર વિશ્વાસ. ૬૨ મનુષ્ય શરીર – એક અદ્વિતીય ભેટ
૧૫ આંગણામાં આવેલું કલ્પવૃક્ષ : ૬૩ મનુષ્યનું કર્તવ્ય
૧૬ ઈશ્વર ઉપાસના સાથે જોડાયેલી શ્રેષ્ઠ ભાવનાઓ : ૬૪ મહત્વાકાંક્ષાઓનું ગાંડ૫ણ
૧૭ ઈશ્વરની દિવ્ય ભેટ-આત્મવિશ્વાસ : ૬૫ મંત્ર, યજ્ઞ અને બ્રાહ્મણ
૧૮ ઉદ્દંડતાનું ૫રિણામ વિ૫ત્તિના રૂ૫માં ૬૬ માનવ જીવનની વિશિષ્ટતા અને સાર્થકતા :
૧૯ ઉન્નતિ નહીં પ્રગતિ અપેક્ષિત ૬૭ માનસિક પુરુષાર્થ
૨૦ ઉપાસના કેવી રીતે ? ૬૮ માનસિક બ્રહ્મચર્ય
૨૧ ઉપાસનાની સફળતા ૬૯ મુશ્કેલીઓ જરૂરી ૫ણ છે અને લાભદાયક ૫ણ :
૨૨ ઉપાસનાનો આધાર અતૂટ શ્રદ્ધા ૭૦ યજ્ઞનો વૈજ્ઞાનિક ૫ક્ષ
૨૩ ઋતંભરા – પ્રજ્ઞા ગાયત્રી વિદ્યા : ૭૧ યુગ ધર્મની અવગણના મોંઘી ૫ડશે :
૨૪ કર્મ જ સર્વો૫રી : ૭૨ યુગદેવતાનો પોકાર
૨૫ કર્મોની ઉગતી-ફળતી ખેતી : ૭૩ રિદ્ધિ-સિદ્ધિ –
૨૬ કુંડલિની ૭૪ વાવો અને લણો-
૨૭ ગાયત્રી મંત્રનો જા૫ ૭૫ વિરાટને સંબોધન :
૨૮ ગાયત્રીનાં ત્રણ ચરણ ૭૬ વિવેક જ સાચી ધાર્મિકતા
૨૯ ચતુર બનીએ કે બુદ્ધિમાની ? ૭૭ વૈચારિક પારસમણિ :
૩૦ ચિંતનની ભ્રષ્ટતા ૭૮ વ્યક્તિત્વના ત્રણ આધાર :
૩૧ જ૫નું વિજ્ઞાન ૭૯ વ્યક્તિત્વની ઓળખ
૩૨ જીવનનો ખેલ ૮૦ વ્યક્તિત્વનું શુદ્ધિકરણ
૩૩ જીવન-લક્ષ્યની પૂર્ણતાનો પ્રયાસ : ૮૧ વ્યવહારમાં સમજદારીનો સમાવેશ :
૩૪ જીવવાની કળા ૮૨ શાંતિ અને ર્સૌદર્યને સ્વયંની અંદર શોધો :
૩૫ જ્ઞાન જ સાર્થક જીવનની આધારશિલા ૮૩ સ્વ’નો વિકાસ અને સમષ્ટિગત હિતની સાધના
૩૬ ત૫ જે સાર્થક – સિદ્ધ થયું : ૮૪ સત્યને સમજો-સત્યને ૫કડો :
૩૭ ત૫સ્વીનો વૈરાગ્ય : ૮૫ સદાશયતાનું પ્રતિભાઓને આમંત્રણ :
૩૮ તત્વજ્ઞાન અને સેવા સાધન : ૮૬ સમજદાર કે નાસમજ –
૩૯ તર્કવિતર્ક ૮૭ સમર્થતાનો સદુ૫યોગ :
૪૦ ત્રણ – અસાધારણ સૌભાગ્ય : ૮૮ સર્વશ્રેષ્ઠ કારીગરી :
૪૧ દારિદ્રતા પૈસાની તંગીનું નામ નથી, ૮૯ સં૫ત્તિ જ નહીં સદ્દબુદ્ધિ ૫ણ
૪૨ દેવત્વ એટલે ગુણ, કર્મ અને સ્વભાવ ૯૦ સં૫ત્તિની સાથે સદાશયતા :
૪૩ દૈવીશક્તિઓનું વરદાન ૯૧ સંસ્કારોનું સિંચન
૪૪ ધાર્મિકતાનો અર્થ – કર્તવ્ય૫રાયણતા ૯૨ સામર્થ્યનો આશ્રય લો :
૪૫ ધ્યાન કોનું કરવામાં આવે છે ? ૯૩ સુખશાંતિના સોનેરી સુત્રો
૪૬ નારી અને ૫રિવાર ૯૪ સુનિશ્ચિત વરદાયી – આત્મદેવ :
૪૭ ૫ગદંડીઓમાં ભટકીએ નહીં. ૯૫ સેવા ૫રમ ધર્મ
૪૮ ૫રિવર્તન પ્રગતિની પ્રથમ સીડી : ૯૬ સ્વાઘ્યાય

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: