પુષ્પ માલા-૧૧ : જ્ઞાનયજ્ઞનો પ્રકાશ..

જ્ઞાન યજ્ઞમાં તમે પણ આહુતિ આપો.

સમસ્ત સંકટોનું એક માત્ર કારણ છે – માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ સ્થપાય. તે જ માનવ કલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગ છે.  યુગઋષિ યુગદ્રષ્ટાશ્રી પંડિત શ્રીરામ શર્મા આચાર્યના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. સદ્દજ્ઞાન જ આપણા માનસિક કુવિચારોનો ઉપચાર છે.

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે.  આ શ્રૃંખલા હારમાળાનું આ ‘પ્રજ્ઞા લઘુ પુસ્તકમાળા  ’ અગીયારમું પુષ્પમાળા છે.  આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

પરિવારમાં શાલીનતા અને શિષ્ટાચાર શક્તિનો ભંડાર આપણું મન
પરિવાર એક પ્રયોગશાળા : એકાગ્રતાની સાધના કરો
પરિવાર એક તપોવન : મનને સાધવું અશકય નથી :
૫શ્ચિમના સમાજમાં ૫રિવાર : વિચારોની શક્તિ મહાન
ભારતીય સમાજમાં કૌટુંબિકતા : વિચારશીલ બનો :
તૂટતો સંયુકત ૫રિવાર : મનને તાલીમ આપો :
સામાજિકતા અને મનુષ્ય : સમયનું ઉત્તમ આયોજન કરો :
૫રિવાર ભારતીય સમાજનો શક્તિ-સ્ત્રોત મન ખોલતી વખતે સાવધાન રહો :
શાલીનતાની કસોટી – સદ્‍ભાવ : આનંદપ્રાપ્તિ, આ જ માણસનું લક્ષ્ય :
શાલીનતા માટે વિવેક જરૂરી : સુખ અને આનંદમાં ભેદ :
૧૦ શિષ્ટાચારના લક્ષણ : ૧૦ આપણે કોણ છીએ :
૧૧ વિવેક માટે સૂચન : ૧૧ દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવશ્યક :
૧૨ પ્રમાણિકતાની આવશ્યકતા : ૧૨ આધ્યાત્મિક આનંદ :
યુવા શક્તિ નવસર્જનમાં જોડાય મનુષ્યથી મહાન બીજું કોઈ નથી.
યુવાશક્તિ નવસર્જનમા જોડાય મનુષ્ય ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કૃતિ
યુવાશક્તિને સંન્યાસીનો સંદેશ : અણસમજ સૌથી મોટું સંકટ :
સજજનતા અને શાલીનતા શીખો આત્મ બળ : આત્મજ્ઞાનમાં સહાયક
પોતાનો દ્રષ્ટિકોણ બદલો પ્રત્યેક વ્યક્તિ મહાન બની શકે છે.
શક્તિ નવસર્જનમાં જોડાય : તમે ઈશ્વરના પુત્ર હોવાનો સ્વીકાર કરી દો.
યુવાશક્તિ અઘ્યાત્મને ૫ણ જાણે આત્મા-શ્રદ્ધા ની જરૂરિયાત
યુવાવર્ગ સ્વાવલંબી બને. ટીકાઓથી ડગી ન જાઓ.
સંકલ્પની પ્રચંડ શક્તિ હીન ભાવના વિકાસ માટે ઘાતક
સાહસે આ૫ણે સાદ પાડ્યો છે આત્મા-શ્રદ્ધાથી વાતાવરણ નિર્માણ્ય
૧૦ ૫ર્યાવરણન સરંક્ષણ માટે આટલું કરો. ૧૦ મંદ વિચાર, શિથિલ પ્રયત્ન કાર્ય સિદ્ધમાં બાઘક
૧૧ હરિયાળી વધારવામાં યોગદાન ૧૧ શંકાશીલ મન શક્તિહીન
૧૨ નશાખોરીનું આત્મઘાતી પ્રચલન
૧૩ ખર્ચાળ લગ્નોનો વિરોધ કરો-
યોગ વ્યાયામ – વર્તમાન જીવન માટે જરૂરી : સફળ અને સંતુષ્ટ જીવન કેવી રીતે જીવીએ
યોગ વ્યાયામ – વર્તમાન જીવન માટે જરૂરી : સફળ અને સંતુષ્ટ જીવન કેવી રીતે જીવીએ
વૃદ્ધાવસ્થાના વ્યાયામ : નિંદા પ્રત્યે સકારાત્મક વલણ અ૫નાવો
સ્ત્રીઓના વ્યાયામ : સૌ પ્રથમ લક્ષ્ય નિર્ધારિત કરો
ટહેલવું તંદુરસ્તી માટે લાભદાયક છે. પોતાના દોષ સાહસ પૂર્વક સ્વીકારો
પ્રાણાયામ – આરોગ્ય માટે અનિવાર્ય : દ્રષ્ટિકોણમાં ૫રિવર્તન જરૂરી
પ્રાણાયામનો અર્થ : આનંદ પ્રાપ્તિ, આ જ માણસનું લક્ષ્ય
પ્રાણાકર્ષણ પ્રાણાયામ : આધ્યાત્મિક આનંદ
નાડીશોધન પ્રાણાયામ વિચાર શક્તિને ૫રિષ્કૃત કરીએ ( 2 )
વિચાર શક્તિને ૫રિષ્કૃત કરીએ

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: