શિક્ષણ આંદોલન
August 26, 2010 Leave a comment
સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી :
સાત આંદોલન – વ્યાવહારિક સૂત્ર : ૨/૭
શિક્ષણ આંદોલન
– શિક્ષણનો પ્રસાર થાય.
– કુટુંબમાં કોઈ અભણ ન રહે.
– શિક્ષણ જીવનવિદ્યા સાથે જોડાય.
-વિદ્યાલયોમાં વિચારક્રાંતિ ફેલાય.
-બાળ સંસ્કારશાળાઓ વધે, પ્રભાવી બને.
-ઉ૫યોગી વિદ્યાલય યોજના લાગુ થાય, ફલિત થાય.
-પોતાને જીવનનાં શ્રેષ્ઠ મૂલ્યો માટે પ્રેરિત તથા પ્રશિક્ષિત કરવા.
-ભણેલાઓ યુગસાહિત્યના સ્વાઘ્યાયમાં રુચિ લે.
-સ્વાઘ્યાય-સત્સંગ કરવો તથા તેને મનન-ચિંતન દ્વારા ૫ચાવવો.
-જ્ઞાન આચરણમાં કેટલું ઉતર્યુ તેની સમીક્ષા કરવી.
-સમાજમાં શિક્ષણ અને સ્વાઘ્યાયમાં રુચિ જગાડવી.
– આંદોલનનાં જૂથ બનાવવાં તથા વિદ્યાલયો તથા અન્ય ક્ષેત્રોમાં ૫હોંચવું.
પ્રતિભાવો