સ્વાવલંબન આંદોલન

સાત આંદોલન – વ્યાવહારિક સૂત્ર : ૪/૭

સ્વાવલંબન આંદોલન

-સ્વાવલંબનની મનોવૃત્તિનો વિકાસ કરવો.

-શ્રમનું સન્માન, શ્રમની ક્ષમતા, રચનાત્મક શ્રમ, પ્રામાણિકતા તથા સહકાર વધારવા.

– સ્વયં સહાયતા બચત સમૂહ બનાવવા.

– કુટિર ઉદ્યોગો, ગ્રામોદ્યોગ તથા ગોપાલન કેન્દ્રો વગેરેની ટેકનિક શીખવી અને શીખવવી.

-મિશનરી કોમર્શિયલ પ્રોજેકટ (પારમાર્થિક વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો ટ્રસ્ટો, સમિતિઓ કે વ્યક્તિગત સ્તર ૫ર વિકાસ કરવો.

– નબળા વર્ગનું શોષણ થવા ન દો, તેમની મહેનત અને કૌશલનો લાભ મળે. સમજદાર અને સમર્થ લોકો તેમને પ્રેરણા તથા માર્ગદર્શન આપે.

૫ર્યાવરણ આંદોલન

– પ્રકૃતિના ૫ર્યાવરણ સંતુલન (ઈકોલોજિકલ બેલેન્સ) પ્રત્યે આસ્થા વધારવી.

– અણઘડ સુખ-વ્યસન તથા ફેશન માટે પ્રકૃતિ ૫ર ઘા ન કરવો તથા ન થવા દેવો.

-કચરાનો નિકાલ (ગાર્બેજ ડિસ્પોઝલ)

– લીલોતરી વધારવા માટે પ્રેરણા, પ્રશિક્ષણ અને વ્યવસ્થા બનાવવી.

-સ્વયં પોતાની ટેવો સંભાળવી તથા કુટુંબને પ્રશિક્ષિત અને અભ્યસ્ત બનાવવું.

-સામાજિક સ્તરે જાગૃરૂકતા વધારવી, પ્રશિક્ષણ તથા વ્યવસ્થા તંત્રનો વિકાસ કરવો.

સૂક્ષ્મ :

-હીન ભાવનાઓ, વિચારો, સંકલ્પો અને વ્યવહારોનો ત્યાગ કરીને શ્રેષ્ઠતાઓને વિકસિત, સ્થાપિત અને પુષ્ટ કરવી.

-પ્રકૃતિને જડ નહિ, ચેતન એકમ પોતાની માતા સમાન માનવી.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: