પુષ્પ માલા-૧૬: દર્શન તો કરીએ, પણ આ રીતે

દર્શન તો કરીએ, પણ રીતે

દર્શન માટે દેવસ્થાનોનએ જનારાઓની સંખ્યા બહુ મોટી છે.

દર્શન (ફીલોસોફી) સમજવા માટે આ પુસ્તકનો સ્વાધ્યાય સૌ દર્શનાર્થીઓએ કરવો અને કરાવવો જોઈએ.

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે.

આ શ્રૃંખલા હારમાળાનું આ દર્શન તો કરીએ, પણ રીતે સોળમું પુષ્પમાળા છે.

આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

૧.  દર્શન તો કરીએ, પણ આ રીતે

૨.  શાળાનાં દર્શન તો કરીએ, પણ આ રીતે :

૩.  દવાખાનાના દર્શનની ઝલક :

૪. બજારના દર્શનથી ધન-લાભ :

૫. દર્શનનો ઉદ્દેશ્ય અને પ્રયોજન :

૬. માત્ર જોઈએ જ નહિ વિચારીએ ૫ણ ખરા

૭. ભાવનાઓ જ મૂળ આધાર છે :

૮. સત્પુરુષો અને તેમનાં દર્શન :

૯. પ્રેરણા જરૂરી તો છે ૫ણ પૂરતી નથી :

૧૦. ફળ માટે કર્મ આવશ્યક :

૧૧. ઘોડો લાકડાનો નહિ, પ્રાણવાન હોવો જોઈએ :

૧૨. ગોળ ચૂસણી ચૂસવાથી શું મળશે ?

૧૩. આ૫ણી મૂર્ખતાપૂર્ણ બુદ્ધિમાની :

૧૪. વ્યવસ્થિત વિશ્વનું દરેક કાર્ય વ્યવસ્થિત :

૧૫.દેવમંદિરો દર્શન જોઈએ અને શીખીએ :

૧૬. દાર્શનિક દૃષ્ટિકોણની આવશ્યકતા :

૧૭. આ૫ણી ભાવના જ દેવતાઓને સામર્થ્ય પ્રદાન કરે છે :-

૧૮. દેવદર્શનની પાછળ દિવ્યદૃષ્ટિ ૫ણ હોવી જોઈએ :

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: