ભગવાનની ઈચ્છા ભકતે પૂરી કરવી જોઈએ.

આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

ભગવાનની ઈચ્છા ભકતે પૂરી કરવી જોઈએ.

આ આખા જમાનામાં હું એક જ વાત જોઉં છું કે માણસને સ્વાર્થ સિવાય બીજી કોઈ ચીજ ગમતી જ નથી અને નથી અને નથી તો બીજું કંઈ સાંભળવા માગતો. સ્વાર્થ સિવાય તેને બીજી કોઈ સુગંધ જ આવતી નથી. ના મહારાજજી! ભજનમાં જઈએ છીએ. અરે ! કોણ જાય છે ભજનમાં ? એકનું નામ તો બતાવ. ભજનનો મતલબ તો સમજતા નથી, ભજન કરીએ છીએ -ચાલક, બેઈમાન ! મોટો આવ્યો ભજન કરવાવાળો. તમે ભજન કરો છો ?

ભગવાનને જાણો છો ? ભગવાનને શું જાણો છો ? બેટા ! ભગવાનને આ૫વામાં આવે છે. ભગવાનના આદર્શોને જીવનમાં ધારણ કરવામાં આવે છે. ભગવાનને આ૫ણા હુકમ ૫ર ચલાવવામાં નથી આવતા. ના સાહેબ ! ભગવાને અમારી મરજી મુજબ ચાલવું જોઈએ. ચલ મૂર્ખાં સાલા.

ભગવાન તારી મરજી ૫ર ચાલશે ? ના સાહેબ ! ભગવાને અમારી મનકામના પૂરી કરવી જોઈએ. ખબરદાર ! ફરીથી આવું બોલ્યો છે તો ! મોટો આવ્યો મનકામનાવાળો ! ભગવાનની મનકામના તારે પૂરી કરવી જોઈએ કે ભગવાને તારી કરવી જોઈએ ? ના સાહેબ ! ભગવાને મારી મનકામના પૂરી કરવી જોઈએ. બદમાશ સાલ્લા. તારી પૂરી કરવા જોઈએ અને તું ભગવાનની મનકામના પૂરી નહિ કરે ? હું શું કામ કરું ? હું તો ભગવાનને ઠેંગો બતાવીશ.

 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: