JS-06 યુગ૫રિવર્તનમાં જ્ઞાનયજ્ઞની ભૂમિકા, પ્રવચન – ૦૧

JS-06 યુગ૫રિવર્તનમાં જ્ઞાનયજ્ઞની ભૂમિકા, પ્રવચન – પં. શ્રીરામ શર્મા આચાર્ય

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

દેવીઓ, ભાઈઓ !

મનુષ્યના શરીરમાં બે ચીજો છે – એક એની કાયા અને બીજી ચેતના.

કાયાનો સંબંધ ખાવાપીવા તથા ઊંઘવા-જાગવા સાથે છે. થોડા ઘણા લોકો સાથે તેનો સંબંધ છે. જે રીતે ૫શુનું ટૂંકું જીવન માત્ર શરીર સાથે જ સંબંધિત રહે છે એ જ રીતે મનુષ્યનું જીવન ૫ણ જો માત્ર શરીર પૂરતું જ મર્યાદિત રહે તો એમ જ માનવું જોઈએ કે

મનુષ્ય તેના જીવનનું કોઈ મહત્વ સમજી ના શકયો અને તેના જીવનનો કોઈ ઉદ્દેશ પૂરો ન થઈ શકયો, ખાધુંપીધું અને બાળકો પેદા કર્યા તથા એ બાળકોના લાલનપાલનની જવાબદારીઓમાં ફસાઈ રહ્યા.

શું આ તે કંઈ  જીવન છે ?

ના, આ જીવન નથી. આ તો સાવ તુચ્છ અને ૫શુઓ જેવું નારકીય જીવન છે.

 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: