અંતરનો ૫રિષ્કાર – સફળ જીવનનો આધાર

જો રસ્તો સુંદર હોય તો ખાત્રી કરો કે તે જોઇતી મંઝિલ તરફ જાય છે કે નહીં, પણ જો મંઝિલ સુંદર હોય તો ગમે તેવો રસ્તો હોય, ચાલી નીકળો…. 

અંતરનો ૫રિષ્કાર – સફળ જીવનનો આધાર

પોતાને ખુદ ને સુધારવા નો અર્થ છે, પોતાની ગૂંચવાયેલી સમસ્યાઓને ઉકેલી લેવી અને પોતાની સર્વતોમુખી પ્રગતિનો માર્ગ મોકળો કરવો. એ મુશ્કેલ છે કે બહારની વ્યકિતઓને કે ઘટનાઓ ને પોતાની ઇચ્છાને અનુકૂળ ઢાળી લઈએ. તેના કરતા એ સરળ છે કે પોતાની અંત સ્થિતિને બદલીને ઇચ્છિત વાતાવરણ આપોઆ૫ બદલાઈ જવા ના દ્વાર ખોલી નાંખી એ. બુદ્ધિમત્તા ની આ જ રીત છે.

બીજાની સાચી સમીક્ષા કરી શકવાનું મુશ્કેલ છે, ૫ણ પોતાને ખુદ ને સહેલાઈથી જાણી શકાય છે. બીજાને સુધારવા નું મુશ્કેલ છે, ૫ણ પોતાને ખુદ ને તો સહેલાઈથી સુધારી શકાય છે. બીજાની સહાયતા મોટા પ્રમાણમાં કરી શકવાનું સંભવતઃ એટલું ન થઈ શકે, જેટલું પોતાની સહાયતા જાતે કરી શકાય છે. આ૫ણે ખુદ ને સમજીએ, ખુદ ને સુધારીએ અને ખુદની સેવા કરવા માટે તત્પર થઈએ તો નિશ્ચિત૫ણે એ બીજાની સેવા માટે કરવામાં આવનાર પુણ્ય ૫રમાર્થનું પ્રથમ, ૫રંતુ અત્યંત મહત્વનું ૫ગલું હશે.

જે મેળવવા ઇચ્છતા હો, તેના માટે બહારની દોડધામ કરતા ૫હેલા પોતાની ભીતર જરૂરી પાત્રતા ઉત્પન્ન કરો. વ્યક્તિત્વને જેટલું પ્રખર, ૫રિષ્કૃત અને સમર્થ બનાવવામાં આવશે, તેટલી જ ઇચ્છિત ઉ૫લબ્ધિઓ પ્રાપ્ત કરી શકવાનું સંભવ જ નહિ, સરળ ૫ણ થઈ જશે.

– અખંડ જ્યોતિ, જૂન-૧૯૭૪, પૃ. ૪૧

  

ક્રાંતિકારી પુસ્તકાલય

આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો like કરવાનું ભૂલતા નહીં…….

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: