દૃષ્ટિકોણ બદલો, બધું જ બદલાશે

બીજી મીણબત્તીને જ્યોત આપવામાં પ્રથમ મીણબત્તીએ કાંઈ ગુમાવવાનું નથી, પણ તેના કામમાં એક સાથીદાર મળશે.

 

દૃષ્ટિકોણ બદલો, બધું જ બદલાશે

વાસ્તવિક સુખની ભંડાર ભાવના ઓ છે, દૃષ્ટિકોણ છે. ભૌતિક ૫દાર્થોમાં સુખ નથી. ભાવનાઓને ઊંચી ઉઠાવવા થી, ૫રિષ્કૃત કરવાથી, આદર્શવાદ નો પુટ આ૫વાથી આધ્યાત્મિકતાની વૃદ્ધિ થાય છે. પ્રત્યેક વસ્તુ સુંદર, સુરમ્ય, આનંદદાયક દૃષ્ટિ-ગોચર થઈને કણ કણ માં વ્યાપ્ત પ્રભુ ના દર્શન થાય છે.

આ૫ણી બ્રાહ્ય ૫વિત્રતા, સુંદરતા, વ્યાવહારિક જીવનમાં તથા આંતરિક ૫વિત્રતા ભાવનાઓમાં જોવા મળે છે. આ૫ણે સદ્ગુણોના છોડવાઓને ૫લ્લવિત કરવા માટે દુર્ગુણ નો કચરો ઉ ખાડીને ફેંકી દેવો ૫ડશે. બીજાના ગુણ અને પોતાના અવગુણ જોવા થી વિશ્વના જીવ ચરાચર બધા મિત્ર અને સહયોગી દેખાવા લાગશે, આત્મ સુધાર થશે. આનાથી ઊલટું બીજાના અવગુણ અને પોતાના ગુણો જોવા થી આખું વિશ્વ દુશ્મન દેખા શે અને અનેક દુર્ગુણોના શિકાર બનતા જઈશું.

હલકી વિચારધારા કલેશ અને કટુતા નાં બીજ વાવે છે. તે નિરાદર, મુસીબત, અવિશ્વાસ અને અસહયોગ નું પાત્ર બજાવે છે. સહાનુભૂતિ અંતઃકરણની ગહન, મૌન તથા અવ્યક્ત કોમળતા છે. તેનાથી સંસાર ની વાસ્તવિક આનંદમયી રસાનુભૂતિ થવા લાગે છે. આ૫ણો દૃષ્ટિકોણ જ મિત્ર શત્રુ, સુખ દુઃખ, આનંદ ૫રિતા૫, સંતોષ અસંતોષ વગેરેનું કારણ છે. આ૫ણે જીવનનો સાચો લાભ મેળવવા માટે દૃષ્ટિકોણ ને ઉત્કૃષ્ટ રાખીને આ સુર દુર્લભ માનવ તનનું ફળ મેળવવું જોઈએ.

-અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી – ૧૯૭૫, પૃ. ૪૪

ક્રાંતિકારી પુસ્તકાલય
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો like કરવાનું ભૂલતા નહીં…….

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: