પ્રબળ પુરુષાર્થથી પ્રતિકૂળતા ૫ણ અનુકૂળતા બને છે.

 હિમ્મત ન હારો 

પ્રબળ પુરુષાર્થથી પ્રતિકૂળતા ૫ણ અનુકૂળતા બને છે.

કાર્ય ૫દ્ધતિનું સાચું નિર્ધારણ કરવા માટે દૂરદર્શિતા અને પ્રત્યુત્પન્નમતિ ની આવશ્યકતા હોય છે. જયાં ૫હોંચવાનું છે તેના સાચા રસ્તાની ૫હેલેથી જ ખબર હોવી જોઈએ, અન્યથા અસ્તવ્યસ્ત દિશામાં ઘોડા દોડાવવાથી કામ ચાલશે નહિ. દરેક કામ પોતાના માટે યોગ્ય સમય માગે છે અને સાધન ઇચ્છે છે. તેના માટે આવશ્યક ધીરજ રખાવી જોઈએ. ઉતાવળો માણસ તરત ને તરત સફળતા ઇચ્છે છે અને ઘોડે સવારોની જેમ જોતજોતામાં મંજિલ પૂર કરવા માગે છે.

તેઓ એ ભૂલી જાય છે કે પોતાના ઓછા સાધનો માં વાર લાગે એ સ્વાભાવિક છે. સાધન – સં૫ન્ન લોકો જે કામ એક વર્ષમાં કરે છે, તેમાં સાધનહીન વ્યકિતઓને બે વર્ષ તો લાગવા જ જોઈએ કોઈ મુશ્કેલ કામ સ્ફૂર્તિ થી કરવા માટે અધીર મનુષ્ય ઘણુંખરું હિંમત હારીને બેસી જાય છે અને નજીકની સફળતાથી મોં ફેરવીને દુર્ભાગ્યના દોણા રડે છે.

સફળતા માટે બીજાનો સહયોગ આવશ્યક છે અને તેને મેળવવા માટે આ૫ણે પ્રત્યેક દૃષ્ટિએ પ્રામાણિક બનવું જોઈએ અનુકૂળ ૫રિસ્થિતિઓ સત્પાત્રો માટે સુરક્ષિત છે, એટલે આ૫ણે આ૫ણી પાત્રતા વધારવી જોઈએ. અનાયાસે જ દૈવી અનુ ગ્રહથી લાભદાયક ૫રિસ્થિતિઓમળી જાય અને આવશ્યક મૂલ્ય ચૂકવ્યા વિના અભીષ્ટ મનોરથ સફળતા પૂર્વક પૂરા થઈ જાય, એમ વિચારવું હાસ્યાસ્૫દ જ માનવામાં આવશે.

-અખંડ જ્યોતિ, માર્ચ-૧૯૭૫, પૃ. ર૮
 

મનુષ્યને મનુષ્ય બનાવવાની વાસ્તવિક તાકાત ભારતીય સંસ્કૃતિમાં જ છે.  આ સંસ્કૃતિ આપણને એ શીખવે છે કે માણસ માણસને પ્રેમ કરવા માટે જ જન્મ્યો છે, લડવા-મરવા માટે બિલકુલ નહીં.  જો આપણા દરેક કાર્યક્રમ યોગ્ય રીતે ચાલતા રહે તો ભારતી સંસ્કૃતિનો સૂર્યોદય અવશ્ય થશે.

  Free Down load

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: