સૌંદર્ય અને શકિતનો સ્ત્રોત અંતસ્માં

આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.

 હિમ્મત ન હારો

સૌંદર્ય અને શકિતનો સ્ત્રોત અંતસ્માં

ર્સૌદર્ય શકિતનો ભંડાર ભીતર ભરેલો છે, બહારનાં સાધનોથી તો ફકત તેની સુવ્યવસ્થા અને સુસજજા જ સંભવ બની શકે છે. જીવન કોઈ બહારથી આપી શકતું નથી, તે તો આંતરિક ક્ષમતા ૫ર જ નિર્ભર રહે છે અને જ્યારે તે જીવન શકિત ખોખલી થઈ જાય છે અને ખતમ થઈ જાય છે તો કોઈ બાહ્યોસૌદર્ય અને શકિતનો સ્ત્રોત અંતસ્માં

ર્સૌદર્ય શકિતનો ભંડાર ભીતર ભરેલો છે, બહારનાં સાધનોથી તો ફકત તેની સુવ્યવસ્થા અને સુસજજા જ સંભવ બની શકે છે. જીવન કોઈ બહારથી આપી શકતું નથી, તે તો આંતરિક ક્ષમતા ૫ર જ નિર્ભર રહે છે અને જ્યારે તે જીવન શકિત ખોખલી થઈ જાય છે અને ખતમ થઈ જાય છે તો કોઈ બાહયો૫ચાર જીર્ણતા અને મૃત્યુ રોકી શકવામાં સફળ થઈ શકતો નથી. અઘ્યા૫ક ભણાવી શકે છે, ૫ણ માનસિક સ્તર આપી શકતા નથી.

બીજની ઉત્પાદક શકિત મૌલિક છે. ખેડૂત તેને ઉગાડવા વધારવામાં પોતાના શ્રમ અને કૌશલનો સફળ ઉગાડવાનું તેના માટે ક્યાં સંભવી શકે છે ? વરસાદનાં વાદળા કઠોર ચટૃાનોને નથી ભીની કરી શકતા, નથી તેના ૫ર હરિયાળી ઉગાડી શકવામાં સમર્થ બનતા.

ર્સૌદર્ય અને શકિત સં૫દાના અજસ્ત્ર ભંડાર પોતાની જ ભીતર ભરેલા છે. તેને ઓળખી શકાય, શોધી શકાય અને ભેગા કરી શકાય, તો કોઈ ૫ણ વ્યકિત પોતાની દરિદ્રતા અને કુરૂ૫તાથી પીછો છોડાવી શકે છે. બહારનાં સાધનો અને વ્યક્તિઓની અનુકૂળતા માટે જેટલો પ્રયાસ કરવામાં આવે છે, તેનાથી ક્યાંય ઓછામાં મનુષ્ય અસીમ વિભૂતિઓનો અધિ૫તિ બની શકે છે, જો તે અંતરમાં શોધે અને તેને ૫રિષ્કૃત કરવાની તત્૫રતા દાખવે તો.

-અખંડ જ્યોતિ, એપ્રિલ-૧૯૭૬, પૃ. ૧

અસ્ત વ્યસ્ત જીવન જીવવું, ઉતાવળ કરવી, રાત-દિવસ વ્યસ્ત રહેવું અને હરપળે કામકાજમાં ખૂંચી રહેવું-આવી બાબતો પણ મનમાં ભારે તાણ પેદા કરે છે. આથી એ પણ જરૂરી બની જાય છે કે તમારી જીવન શૈલીને અને દિનચર્યાને વિવેક પૂર્ણ બનાવીને ચાલો.

ઈમાનદારી, સંયમશીલતા, સજ્જનતા, નિયમિતતા અને સુવ્યવસ્થાથી ભરપૂર સરળ સાદું જીવન જીવવાથી જ મનોબળનો સદુપયોગ થાય છે અને ઈશ્વરે આપણામાં ભરેલી ક્ષમતાનો ઉચિત લાભ મેળવવાનો સુયોગ સાંપડે છે.

  Free Down load

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: