કાનની અંદર કોઈ જીવજંતુ પેસી જાય
December 20, 2013 Leave a comment
કાનનું દર્દ
જો કાનની અંદર કોઈ જીવજંતુ પેસી જાય તો પીલુડીના પાનનો રસ નાખવો જોઈએ કે કાસુંદ્રાના પાનનો રસ કાનમાં નાખવો જોઈએ.
જો કાનમાં મેલ ભરાઈ જવાના કારણે દુઃખાવો થતો હોય તો તેને સાફ કરીને કડવું તેલ ગરમ કરીને સહેલાય તેવું કાનમાં નાખવું જોઈએ. સુદર્શન (નાગદીન) ના પાનનો રસ કાનમાં નાખવાથી ૫ણ કાનની પીડા મટી જાય છે.
પ્રતિભાવો