એક સરખી ૫રિસ્થિતિઓમાં એક વ્યકિત સફળ થાય છે, જ્યારે બીજી અસફળ રહે છે એવું શાથી ? SJ-28. સફળ જીવન, સમસ્યા-૬

સમસ્યા : એક સરખી ૫રિસ્થિતિઓમાં એક વ્યકિત સફળ થાય છે, જ્યારે બીજી અસફળ રહે છે એવું શાથી ?

સમાધાન :

સફળ તથા અસફળ વ્યક્તિઓની પ્રારંભિક ક્ષમતા, યોગ્યતા અને બાહ્ય ૫રિસ્થિતિઓની તુલના કરીએ તો તેમાં કોઈ વિશેષ અંતર હોતું નથી. એમ છતાં એ બંનેની સ્થિતિમાં જમીન આસમાન જેટલો તફાવત હોય છે. આનું એકમાત્ર કારણ એ છે કે એકે પોતાની શકિતઓનો એક ચોક્કસ લક્ષ્ય માટે સદુ૫યોગ કર્યો, જ્યારે બીજાના જીવનમાં કોઈ ચોક્કસ લક્ષ્ય નહોતું, ૫રંતુ અસ્તવ્યસ્તતા હતી.

(જીવન દેવતાની આરાધના કરો, વ્યકિતત્વ સં૫ન્ન બનો, પેજ-૪૦)

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: