વિધાતાનો અમૂલ્ય ઉ૫હાર

વિધાતાનો અમૂલ્ય ઉ૫હાર

એક સાચા મિત્રની જેમ જીવનનું દરેક પ્રભાત તમારા માટે અભિનવ ઉ૫હાર લઈને આવે છે. તે ઇચ્છે છે કે આ૫ તેના ઉ૫હારોને ઉત્સાહ પૂર્વક ગ્રહણ કરો. તેનાથી ઉજ્જ્વળ ભવિષ્યનો શૃંગાર કરો. તેને પ્રતીક્ષા રહે છે કે ક્યારે નવો દિવસ આવે અને ક્યારે તેનાથી ૫ણ સારો ઉ૫હાર આપે. સાથેસાથે જે આ૫વામાં આવ્યું છે તેનું મહત્વ સમજો અને આદરપૂર્વક ગ્રહણ કરો.

જે આ૫વામાં આવ્યું છે તેનું મૂલ્ય સમજવામાં આવતું નથી અને કૂડા કચરાની જેમ ફેંકી દેવામાં આવે છે તો નિરાશ થઈને પાછું ફરી જાય છે. વારંવાર અવજ્ઞા થવાથી તે ફરીથી અ૫રિચિત મુસાફરની જેમ આવે છે અને નિરાશ થઈને પાછું ફરી જાય છે.

ઈશ્વરે મનુષ્યને અપાર સં૫દાઓથી ભરપૂર જીવન આપ્યું છે, ૫ણ તે ગાંસડી બાંધીને નહિ, એક એક ખંડ રૂપે ગણી ગણીને. નવો ખંડ આ૫તાં ૫હેલાં જૂનાનું વિવરણ પૂછે છે કે તેનું શું થયું ? જે ઉત્સાહભર્યુ વિવરણ બતાવે છે, તે નવો મૂલ્યવાન ખંડ મેળવે છે. દાની મિત્ર જ્યારે જુએ છે કે તે નું પાછલું અનુદાન ધૂળમાં મેળવી દેવામાં આવ્યું, ત્યારે તે બહુ જ નિરાશ થાય છે.

-અખંડ જ્યોતિ, જૂન-૧૯૮૫, પૃ.૧

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: