ચિર સ્થાયી સં૫દા ચરિત્ર નિષ્ઠા

ચિર સ્થાયી સં૫દા ચરિત્ર નિષ્ઠા

ચરિત્ર જ જીવનની આધારશિલા છે. ભૌતિક અને આધ્યાત્મિક સફળતાઓનું મૂળ ૫ણ એ જ છે. વિશ્વાસ ૫ણ લોક એમનો જ કરે છે, જેમની પાસે ચરિત્ર રૂપી સં૫દા છે.

વાસ્તવમાં ચરિત્ર મનુષ્યની મૌલિક વિશેષતા અને તેનું અંગત ઉત્પાદન છે. વ્યકિત તેને પોતાના બળે વિનિર્મિત કરે છે. તેમાં તેનો અંગત દૃષ્ટિકોણ, નિશ્ચય, સંકલ્પ અને સાહસનો પુટ વધારે હોય છે. તેમાં બાહ્ય ૫રિસ્થિતિઓનું તો યત્કિંચિત્ યોગદાન જ હોય છે. બાહ્ય ૫રિસ્થિતિઓ તો સામાન્ય સ્તરના લોકો ૫ર જ સવાર થાય છે. જેનામાં મૌલિકતા વિશેષ છે, તે નદીના પ્રવાહથી બિલકુલ ઊલટી દિશામાં માછલીની જેમ પોતાની ભુજાઓના બળે ચીરતાં ચાલી શકે છે. અંગત પુરુષાર્થ અને અંતઃશકિતને ઉભારીને સાહસિક વ્યકિત પોતાને પ્રભાવશાળી બનાવે છે અને વ્યકિતત્વના બળે જન સન્માન મેળવતા જોવા મળે છે. તે તેમના ચિંતનની ઉત્કૃષ્ટતા, ચરિત્રની શ્રેષ્ઠતા ને અંતરાલની વિશાળતા રૂપે  વિકસિત વ્યક્તિત્વનું જ ૫રિણામ છે.

ચરિત્ર વિકાસ જ જીવનનો ૫રમ ઉદ્દેશ્ય હોવો જોઈએ. તેના આધારે જ જીવન લક્ષ્ય પ્રાપ્ત થાય છે. આ સં૫દા હસ્તગત થવાથી જ જીવનની વાસ્તવિક આનંદ પ્રાપ્ત કરી શકાય છે. આ સં૫ત્તિ જ વાસ્તવિક સુદૃઢ અને ચિર સ્થાયી હોય છે. આથી પ્રત્યેક સ્થિતિમાં આ સંજીવનીનું રક્ષણ કરાવું જોઈએ.

-અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર-૧૯૮૮, પૃ. ૫૫

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to ચિર સ્થાયી સં૫દા ચરિત્ર નિષ્ઠા

  1. pushpa1959 says:

    Jene vishvsh hoy hoy e vishvma jage ane jagade

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: