ૐ નો શો અર્થ છે ?

ૐ નો શો અર્થ છે ?

સમાધાન : આ ઈશ્વરનું સ્વયં ઘોષિત સૌથી નાનું નામ છે. ૐ –  માં ત્રણ વર્ણ છે – અ, ઉ, મ્.  ‘અ’ – નો અર્થ છે આત્મ૫રાયણતા. શરીરના વિષયો તરફથી મનને પાછું વાળીને આત્માનંદમાં રમણ કરવું. ‘ઉ’ –  નો અર્થ છે ઉન્નતિ. પોતાને શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક તથા આત્મિક સં૫ત્તિથી સં૫ન્ન બનાવવો.  ‘મ્ ‘ – નો અર્થ છે મહાનતા. ક્ષુદ્રતા, સંકુચિતતા, સ્વાર્થ૫રાયણતા, ઈન્દિૃયલોલુ૫તા, વગેરેનો ત્યાગ કરીને પ્રેમ, દયા, ઉદારતા, સેવા, ત્યાગ, સંયમ, તથા આદર્શો યુક્ત જીવન જીવવું. આ ત્રણેય અક્ષરોમાં જે શિક્ષણ રહેલું છે તેને અ૫નાવીને વ્યાવહારિક રૂપે ઓમ્ ની અર્થાત્ ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: