‘ગાયત્રી જ્ઞાનયજ્ઞ’ ચેનલમાં ‘‘આનંદની શોધ’’
August 30, 2017 Leave a comment
‘ગાયત્રી જ્ઞાનયજ્ઞ’ ચેનલ જાગૃત દેવતા છે, જેમણે સાંભળીને ચિંતન મનન કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તો જીવનની જટિલમાં છટિલ સમસ્યાઓનું સમાધાન ઘરબેઠે મળી શકે છે. અંધકાર અને ગૂંચવણથી ભરેલા પ્રત્યેક માર્ગ ૫ર ચેનલ પ્રેરક માર્ગદર્શન આ૫શે. નિરાશામાં આશાનો સંચાર કરશે.
ગાયત્રી જ્ઞાન યજ્ઞ’ ચેનલમાં મુલાકાત લેવા આપના મિત્રોને માહિતગાર કરશો.
પ્રતિભાવો