અધિકારીઓની પ્રામાણિકતા
October 26, 2019 Leave a comment
સરકારી સેવકો માટે સંદેશ
અધિકારીઓની પ્રામાણિકતા
અપરાધોને રોકનારો શાસનાધિકારીઓની ઈમાનદારી તથા વિશ્વસનીયતાની લાંબા સમય સુધી પરખ કર્યા પછી જ નિયુક્તિ કરવી જોઈએ , તેમને જે તે વિભાગમાંથી જ લેવા જોઈએ અને અપરાધોને રોકવામાં તેમની પ્રતિભા તથા ભાવના કેવી છે તે જોવું જોઈએ , અનુભવ વ૨ના નવા માણસોને અપરાધો રોકવા માટેનાં પદો પર નિયુક્ત ન કરવા જોઈએ , કદાચ જે નિયુક્ત કર્યા હોય તો તેમના ચરિત્ર તથા ઈમાનદારીની ગુપ્ત પાસ રાખવી જોઈએ . જે પદો પર ભ્રષ્ટાચારની સંભાવના હોય તેની પર કર્મચારીઓની નિયુક્તિ વખતે શિક્ષણ તથા યોગ્યતા ઉપરાંત તેમના ચરિત્ર અને ઈમાનદારીને ધ્યાનમાં લેવાં જોઈએ . ગુનેગાર અધિકારીઓને આકરો દંડ કરવો જોઈએ . અધિકારી વર્ગમાંથી ભ્રષ્ટાચાર દૂર ના થાય ત્યાં સુધી જનતાની અનૈતિકતા દૂર થવી મુકેલ છે , – અખંડજયોતિ , જૂન ૧૯૬૩ , પૃ . ૫૪
પ્રતિભાવો