અધિકારીઓની પ્રામાણિકતા

સરકારી સેવકો માટે સંદેશ

અધિકારીઓની પ્રામાણિકતા

અપરાધોને રોકનારો શાસનાધિકારીઓની ઈમાનદારી તથા વિશ્વસનીયતાની લાંબા સમય સુધી પરખ કર્યા પછી જ નિયુક્તિ કરવી જોઈએ , તેમને જે તે વિભાગમાંથી જ લેવા જોઈએ અને અપરાધોને રોકવામાં તેમની પ્રતિભા તથા ભાવના કેવી છે તે જોવું જોઈએ , અનુભવ વ૨ના નવા માણસોને અપરાધો રોકવા માટેનાં પદો પર નિયુક્ત ન કરવા જોઈએ , કદાચ જે નિયુક્ત કર્યા હોય તો તેમના ચરિત્ર તથા ઈમાનદારીની ગુપ્ત  પાસ રાખવી જોઈએ . જે પદો પર ભ્રષ્ટાચારની સંભાવના હોય તેની પર કર્મચારીઓની નિયુક્તિ વખતે શિક્ષણ તથા યોગ્યતા ઉપરાંત તેમના ચરિત્ર અને ઈમાનદારીને ધ્યાનમાં લેવાં જોઈએ . ગુનેગાર અધિકારીઓને આકરો દંડ કરવો જોઈએ . અધિકારી વર્ગમાંથી ભ્રષ્ટાચાર દૂર ના થાય ત્યાં સુધી જનતાની અનૈતિકતા દૂર થવી મુકેલ છે , – અખંડજયોતિ , જૂન ૧૯૬૩ , પૃ . ૫૪

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: