કર્મચારીઓની ઈમાનદારી જરૂરી

સરકારી સેવકો માટે સંદેશ

કર્મચારીઓની ઈમાનદારી જરૂરી

અનીતિને રોકવી તથા સાધનો વધારવાં તે શાસનનું કામ છે . બધાને એકસરખી તક મળે તથા સરખો ન્યાય મળે એવી સ્થિતિ પેદા કરવાની જવાબદારી રાજ્યની માનવામાં આવી છે . આ જવાબદારીને પૂરી કરવા માટે સરકારી કર્મચારીઓએ ન્યાય અને કાયદા પ્રત્યે ખૂબ નિષ્ઠવાન, નિર્લોભી , નિષ્પક્ષ તથા કર્તવ્યપરાયણ બનવું જોઈએ , કાયા તો પોથીઓમાં રહે છે . તેમનું પાલન કરવું તથા કરાવવાનું કામ રાજયના કર્મચારીઓનું છે . જે તેઓ ચરિત્રવાન તથા આદર્શવાદી હોય તો જ પ્રજાને સુખશાંતિ પ્રાપ્ત થઈ શકે છે . જે આ કર્મચારી વર્ગ પોતાનાં કર્તવ્યો અને જવાબદારીઓની ઉપેક્ષા કરે તો પ્રજાને ન્યાય પરથી વિશ્વાસ ઊઠી જશે અને દરેક ક્ષેત્રમાં અનીતિ ફેલાશે , ભ્રષ્ટાચાર તથા લાંચરુશવત વધશે . દુષ્ટ લોકો અધિકારીઓને પોતાના પક્ષમાં કરીને જનતાને ત્રાસ આપશે , કરચોરી કરશે તથા અનેક પ્રકારના ગુના નિર્ભયતાથી કરશે . અપરાધોને રોકવા માટે બીજા બધા ઉપાયોની તુલનામાં કર્મચારીઓની ઈમાનદારી વધારે મહત્ત્વપૂર્ણ સાબિત થશે . જે તેઓ ઈમાનદાર નહિ હોય તો અનેક યોજનાઓ નિષ્ફળ જશે અને લોકોનું કલ્યાણ નહિ થાય કે તેમની સમસ્યાઓનું સમાધાન પણ નહિ થાય .

– અખંડજ્યોતિ , માર્ચ ૧૯૩ , પૃ . ૨૧

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: