યુવાઓ , પોતાને ઓળખો

યુવાઓ તથા વિદ્યાર્થીઓ માટે સંદેશ

યુવાઓ , પોતાને ઓળખો

નવજવાનો , યાદ રાખો કે જે દિવસે તમને તમારા હાથ પર અને દિલ પર વિશ્વાસ આવી જશે તે દિવસે તમારો અંતરાત્મા કહેશે કે અવરોધોને કચડી નાખીને તું એકલો ચાલ , એકલો ચાલ , તારા માથાનો પરસેવો લૂછવા માટે હવામાં શીતળ પાલવ લહેરાઈ રહ્યો છે , જે વ્યક્તિઓ ઉપર તમે આશાઓનો વિશાળ મહેલ બનાવ્યો છે તેઓ કલ્પનાના આકાશમાં વિહાર કરવા સમાન અસ્થિર , સારહીન અને કમર છે . પોતાની આશાને બીજા લોકોના ભરોસે રાખવી તે પોતાની મૌલિકતાનો નાશ કરીને પોતાના સાહસને પાંગળું બનાવી દેવા સમાન છે , જે માણસ બીજાઓની મદદથી જીવનયાત્રા કરે છે તે એકલો પડી જાય છે . એકલા પડી જતાં તેને પોતાની મૂર્ખતાનું ભાન થાય છે .

– અખંડજ્યોતિ , ફેબ્રુઆરી ૧૯૫૩ , પૃ . ૧૪ , ૧૫

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: