વિશ્વસંસ્કૃતિની સ્થાપનામાં ભારત નેતૃત્વ કરશે
October 26, 2019 Leave a comment
વિશ્વસંસ્કૃતિની સ્થાપનામાં ભારત નેતૃત્વ કરશે
આદર્શવાદી તત્ત્વજ્ઞાન તથા સર્જનાત્મક યુપ્રવાહને આગળ વધારવા માટે વિદ્વાનો તથા પંડિતોએ આગળ આવવું જ પડશે , ભલે પછી તેને આધ્યાત્મિક આંદોલન કહેવામાં આવે કે પુનર્નિમણિ આંદોલન કહેવામાં આવે , વિશ્વસંસ્કૃતિની સ્થાપના કરવા માટે એવી પ્રક્રિયાનો અમલ અવશ્ય થશે , આ કોઈ સ્વપ્ન નહિ , પરંતુ વિધાતાની સુનિયોજિત યોજના છે , તેને પુરી કરવા માટે માનવીય સંસ્કૃતિના ઉદ્દગમ કેન્દ્ર એવા ભારતે જ નેતૃત્વ કરવું પડશે .
– અખંડજયોતિ , જન્યુઆરી ૧૯૮૧ , પૃ . ૫૧
પ્રતિભાવો