આ શ્રૃંખલા હારમાળાનું આ ‘દેવ સંસ્કૃતિ વ્યાપક બનશે સીમિત નહીં રહે
March 21, 2021 Leave a comment
પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?
પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું
આ ‘દેવ સંસ્કૃતિ વ્યાપક બનશે સીમિત નહીં રહે
લેખિકા : માતા ભગવતી દેવી શર્મા આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.
આ પુસ્તક ના મહત્વના મુદ્દા :
🕉️ “ભારતીય સંસ્કૃતિ – દેવ સંસ્કૃતિ”
🕉️ “અનેકતામાં એકતા દેવસંસ્કૃતિની વિશેષતા”
🕉️ “પ્રવાસી ભારતીયો માટે એક સુનિશ્ચિત કાર્યક્રમ”
🕉️ “સંસ્કારયુક્ત શિક્ષાની વ્યવસ્થા”
🕉️ “શાંતિકુંજ : હરિદ્વાર સાંસ્કૃતિક પુનરુત્થાનનું કેન્દ્ર”
પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?
પુસ્તક પરિચય ઑડિયો :
ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો.
_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો.
-આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।
- 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏
શુભેચ્છાઓ, સાહિત્યની ટીમ
પ્રતિભાવો