પ્રાર્થના – ઉપાસનાનો ઉદ્દેશ, સાધના આંદોલન પર એક દૃષ્ટિ
March 27, 2022 Leave a comment
સૌના માટે સરળ ઉપાસના સાધના
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ।
આ પુસ્તક ઇચ્છિત લક્ષ્યને પૂરું કરવા માટે ખૂબ જ ઉપયોગી તથા સહાયરૂપ નીવડશે એવો વિશ્વાસ છે . નવા તથા જૂના તમામ સાધકો ઉજ્જવળ ભવિષ્યની રચના માટે તથા પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે યોગ્ય લાભ ઉઠાવી શકે છે .
સાધના આંદોલન પર એક દૃષ્ટિ
પ્રાર્થના – ઉપાસનાનો ઉદ્દેશ
જો આપે ઉપરોક્ત સમજશક્તિનો સ્વીકાર કરી લીધો હોય , તો સમજી લો કે ભગવાન તરફ અર્થાત્ ઉજ્જવળ જીવન તરફ આગળ વધવા માટે જે સૌથી મોટો અવરોધ નડે છે એને આપે પાર કરી લીધો , ‘ મારા મનની તમામ ઇચ્છાઓ પૂરી થાય . ‘ આ ભાંજગડમાં ખૂંપી રહેવાના કારણે જ મન શાંત રહી શકતું નથી . ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને પોતાપણાની ભાવના પણ ઉત્પન્ન થઈ શકતી નથી . એટલા માટે આ સત્યને સારી રીતે સમજી લેવું જોઈએ કે ભગવાનની સ્તુતિ કરી , ગુણગાન ગાઈ મનોકામના પૂરી કરવા માટે ખુશામત કરવાને ઉપાસના સાથે કોઈ સંબંધ હોતો નથી .
પ્રતિભાવો