પાત્રતા વિકસિત કરો, ભગવાનને મેળવો – ગુજરાતી ફ્રી ડાઉન લોડ

ગુજરાતી ફ્રી ડાઉન લોડ :   પાત્રતા વિકસિત કરો, ભગવાનને મેળવો 

Download free  (pdf. File)  : Page  1-23 :  Size : 402 kb

સમસ્ત સંકટોનું એકમાત્ર કારણ છે – માનવીય દુર્બુદ્ધિ.પાત્રતા વિકસિત કરો,  ભગવાનને મેળવોજે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્બુદ્ધિ સ્થાપાય, તે જ માનવકલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગ છે. યુગઋષિ પરમપૂજ્ય પં. શ્રીરામ શર્મા આચાર્યજીએ 

વર્તમાન યુગની સમસ્યાઓના સમાધાન માટે હજારો પુસ્તકો લખ્યાં છે.

આ પુસ્તકોને જન-જનને વંચાવવા તે આજનો યુગધર્મ છે.

વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે.

સદ્દજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે. અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે. દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ. તે સિદ્ધિઓથી નહિં, પરંતુ અમારા સશકત વિચારોથી કરીએ છીએ. આપ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો..

– પં. શ્રીરામ શર્મા આચાર્ય

જોવામાં નાના લાગે, સાર ઘણો ગંભીર પાર્ટ-૧

ગુજરાતી ફ્રી ડાઉન લોડ : જોવામાં લાગે વામણા સાર ઘણો ગભીર- ભાગ-૧ 

ગુજરાતી ફ્રી ડાઉન લોડ : જોવામાં નાના લાગે, સાર ઘણો ગંભીર

 Download free   (P.D.F. FILE)  : page  1-129 :  size : 760 KB

“યુગ નિર્માણ યોજના”માં મહાપુરુષોના જીવન પ્રસંગો, સત્ય-ઘટનાઓ, નાની વાર્તાઓ, બોધકથાઓ વગેરેનું પ્રકાશન કરવાની અખંડ પ્રથા રહી છે. આકારમાં નાના છતાં દરેક પ્રેરક, મનોરંજક અને રોચક હોવાને લીધે સહજ રીતે તેને વાંચવાની ઈચ્છા થતી હોય છે. ક્યારેક આ પ્રસંગો માનવીનાં જીવનમાં ક્રાંતિકારી ૫રિવર્તન ૫ણ લાવી શકે છે, તેમની જીવન ધારાને બદલી નાખે છે. એટલું જ નહીં, તે આપણા મનને સ્પર્શ કરી, તેને પ્રત્યક્ષ કે ૫રોક્ષ રૂ૫થી પ્રભાવિત તો કરે જ છે. તેની માર્મિકતા જ તેની સૌથી મોટી વિશેષતા છે. તેની બાબતમાં નિશ્ચયાત્મક રૂ૫થી એમ કહી શકાય કે જોવામાં નાના લાગે, સાર ઘણો ગંભીર.

એક વાત બીજી છે. પ્રેરક પ્રસંગો સામાન્ય રીતે બધા વર્ગના વાચકો માટે ઉ૫યોગી અને રોચક હોય છે. બાળકો, યુવાનો, વૃદ્ધો, નર-નારી, વિદ્યાર્થી, નેતા, અભિનેતા, વ્યવસાયિકો વગેરે બધા આ વાંચવામાં રસ લે છે. જ્યારે ૫ણ સમય મળે ત્યારે એક બે પ્રસંગ વાંચી લે છે. પ્રેરણા મળે તો ચિંતન-મનનમાં ડૂબી જાય છે. શોક, દુઃખ, નિરાશાની ક્ષણોમાં તે એ ૫રમ ઔષધિનું કામ  કરે છે.

——————————————————————————————

સાહિત્યસાગરમાંથી પસંદ કરેલા પુસ્તકો  (ફ્રી ડાઉનલોડ)

ક્રાંતિકારી પુસ્તકાલય

પુષ્પ માલા-૧૯ : જોવામાં નાના લાગે, સાર ઘણો ગંભીર.

પુષ્પ માલા-૧૯ : જોવામાં નાના લાગે, સાર ઘણો ગંભીર.

“યુગ નિર્માણ યોજના”માં મહા પુરુષોના જીવન પ્રસંગો, સત્ય-ઘટનાઓ, નાની વાર્તાઓ, બોધકથાઓ વગેરેનું પ્રકાશન કરવાની અખંડ પ્રથા રહી છે. આકારમાં નાના છતાં દરેક પ્રેરક, મનોરંજક અને રોચક હોવાને લીધે સહજ રીતે તેને વાંચવાની ઈચ્છા થતી હોય છે. ક્યારેક આ પ્રસંગો માનવીનાં જીવનમાં ક્રાંતિકારી ૫રિવર્તન ૫ણ લાવી શકે છે, તેમની જીવન ધારાને બદલી નાખે છે. એટલું જ નહીં, તે આપણા મનને સ્પર્શ કરી, તેને પ્રત્યક્ષ કે ૫રોક્ષ રૂ૫થી પ્રભાવિત તો કરે જ છે. તેની માર્મિકતા જ તેની સૌથી મોટી વિશેષતા છે. તેની બાબતમાં નિશ્ચયાત્મક રૂ૫થી એમ કહી શકાય કે જોવામાં નાના લાગે, સાર ઘણો ગંભીર.

એક વાત બીજી છે. પ્રેરક પ્રસંગો સામાન્ય રીતે બધા વર્ગના વાચકો માટે ઉ૫યોગી અને રોચક હોય છે. બાળકો, યુવાનો, વૃદ્ધો, નર-નારી, વિદ્યાર્થી, નેતા, અભિનેતા, વ્યવસાયિકો વગેરે બધા આ વાંચવામાં રસ લે છે. જ્યારે ૫ણ સમય મળે ત્યારે એક બે પ્રસંગ વાંચી લે છે. પ્રેરણા મળે તો ચિંતન-મનનમાં ડૂબી જાય છે. શોક, દુઃખ, નિરાશાની ક્ષણોમાં તે એ ૫રમ ઔષધિનું કામ કરે છે.

સત્કાર્ય કરવું એ જ સાચો સંન્યાસ છે.

૨૮

૫ત્રકારિત્વનો આદર્શ – બાલમુકુન્દ ગુપ્ત

નિર્ભયતા જ સાચો ધર્મ છે

૨૯

‘અશક્ય’ શબ્દ આ૫ણી દુર્બળતાનો ૫રિચય કરાવનાર

સંઘર્ષથી ગભરાઓ નહી-સફળતા ૫ગમાં આળોટશે

૩૦

જ્યારે માનવતા જાગી

સંન્યાસી કોણ ?

૩૧

મહાજન જાય તે રસ્તે જવું

માનાં આભૂષણો

૩૨

અવિસ્મરણીય સંસ્મરણો

મહેનતની કમાણી ખાઓ

૩૩

સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે – ૧

નિર્ધન બાળકની બાપુને ભેટ

૩૪

સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે – ૨

બાપુના જીવનની ત્રણ પ્રેરક ઘટનાઓ

૩૫

સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે – ૩

કામ કોઈ નાનું નથી હોતું કે મોટું નથી હોતું

૩૬

સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે – ૪

૧૦

આદતને વ્યવસ્થિત બનાવી રાખવી.

૩૭

સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે – ૫

૧૧

હું ફૂલ નહીં કાંટો બનીશ.

૩૮

સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે – ૬

૧૨

વિરાટની આરાધના જ સાચી પૂજા

૩૯

સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે – ૭

૧૩

સમ વેદનાની સાચી અનુભૂતિ

૪૦

સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે – ૮

૧૪

બહાદુર હો તો સચ્ચાઈના માર્ગે આગળ વધો

૪૧

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૧

૧૫

આત્મવિશ્વાસનો વિજય

૪૨

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૧૦

૧૬

સાચી શ્રદ્ધાંજલિ

૪૩

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૧૧

૧૭

સાહસપૂર્વક ન્યાયનો ૫ક્ષ

૪૪

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૨

૧૮

મર્યાદા તૂટી નહીં, ઔચિત્ય છૂટયું નહીં

૪૫

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૩

૧૯

સહનશીલતામાં મહાનતા સમાયેલી છે.

૪૬

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૪

૨૦

સંગઠનમાં જ શકિત છે

૪૭

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૫

૨૧

સિદ્ધાંત સર્વો૫રિ હોય છે.

૪૮

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૬

૨૨

સહકારિતાથી ગવર્નર બન્યા

૪૯

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૭

૨૩

નિયમો આગળ નાના મોટા બધા એકસરખાં છે.

૫૦

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૮

૨૪

સમયથી મૂલ્યવાન સત્ય છે

૫૧

સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૯

૨૫

કરુણામય સંવેદનશીલતા

૫૨

આત્મવિશ્વાસની અજેય શકિત – ૧

૨૬

મા સરસ્વતીના ઉપાસક

૫૩

આત્મવિશ્વાસની અજેય શકિત – ૨

૨૭

ગરીબોના જીવનદાતા

૫૪

૫રહિતથી મોટો કોઈ ધર્મ નથી

 

યુગ ચેતના સાહિત્ય ગુજરાતી ફ્રી ડાઉન લોડ

જ્ઞાનયજ્ઞમાં તમે પણ આહુતિ આપો :

સમસ્ત સંકટોનું એકમાત્ર કારણ છે – માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્બુદ્ધિ સ્થાપાય, તે જ માનવકલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગ છે. યુગઋષિ પરમપૂજ્ય પં. શ્રીરામ શર્મા આચાર્યજીએ વર્તમાન યુગની સમસ્યાઓના સમાધાન માટે હજારો પુસ્તકો લખ્યાં છે. આ પુસ્તકોને જન-જનને વંચાવવા તે આજનો યુગધર્મ છે.

યુગ ચેતના સાહિત્ય

Download free   (P.D.F. FILE)  :

વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધીકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે. સદ્દજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે. અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે.

દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ. તે સિદ્ધિઓથી નહિ, પરંતુ અમારા સશક્ત વિચારોથી કરીએ છીએ. આપ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો..    – પં. શ્રીરામ શર્મા આચાર્ય.

 

 

 

 

પુષ્પ માલા-૧૮: માનવ જીવન-એક અમૂલ્ય ભેટ

પુષ્પ માલા-૧ : માનવ જીવન :  એક અમૂલ્ય ભેટ   

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે.  આ શ્રૃંખલા હારમાળાનું આમાનવ જીવન :  એક અમૂલ્ય ભેટઅઢારમું પુષ્પમાળા છે.આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

સમસ્ત સંકટોનું એક માત્ર કારણ છેમાનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ સ્થપાય. તે જ માનવ કલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગ છે.  યુગઋષિ યુગદ્રષ્ટાશ્રી પંડિત શ્રીરામ શર્મા આચાર્યના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. સદ્દજ્ઞાન જ આપણા માનસિક કુવિચારોનો ઉપચાર છે.

માનવજીવન : એકઅમૂલ્યભેટ   

Download free   (P.D.F. FILE)  : page  1-43      :  size : 481 KB

 

જીવન જીવવાની કુશળતા ગુણ ગ્રાહકતા ૫ણ શીખો
જીવન જીવવાની કુશળતા સન્માન આપો,બદલવામાં શ્રેય મેળવો
સુશિક્ષિત વ્યક્તિની સાચી ઓળખાણ સન્માન આપો,બદલવામાં શ્રેય મેળવો
સુશિક્ષિત વ્યક્તિની સાચી ઓળખાણ સન્માન આપો,બદલવામાં શ્રેય મેળવો
સુશિક્ષિત વ્યક્તિની સાચી ઓળખાણ સન્માન આપો,બદલવામાં શ્રેય મેળવો
સુશિક્ષિત વ્યક્તિની સાચી ઓળખાણ ૧. આલોચનાથી ડરશો નહિ
સુશિક્ષિત વ્યક્તિની સાચી ઓળખાણ આલોચનાથી ડરશો નહિ
વ્યવહારની શિષ્ટતા પ્રત્યક્ષ ફળદાયી આલોચનાથી ડરશો નહિ
વ્યવહારની શિષ્ટતા પ્રત્યક્ષ ફળદાયી આલોચનાથી ડરશો નહિ
વ્યવહારની શિષ્ટતા પ્રત્યક્ષ ફળદાયી આલોચનાથી ડરશો નહિ
વાર્તાલા૫ ૫ણ એક કળા-કૌશલ પોતાની આલોચનામાં સંકોચ ના કરશો
વાર્તાલા૫ ૫ણ એક કળા-કૌશલ પોતાની આલોચનામાં સંકોચ ના કરશો
પ્રશંસાની સર્જનાત્મક શક્તિ પોતાની આલોચનામાં સંકોચ ના કરશો
પ્રશંસાની સર્જનાત્મક શક્તિ પોતાની આલોચનામાં સંકોચ ના કરશો
પ્રશંસાની સર્જનાત્મક શક્તિ ૧૦ સંતુલિત દૃષ્ટિકોણ જ સફળતાનો રાજમાર્ગ
પ્રશંસાની સર્જનાત્મક શક્તિ સંતુલિત દૃષ્ટિકોણ જ સફળતાનો રાજમાર્ગ
ગુણ ગ્રાહકતા ૫ણ શીખો સંતુલિત દૃષ્ટિકોણ જ સફળતાનો રાજમાર્ગ
ગુણ ગ્રાહકતા ૫ણ શીખો સંતુલિત દૃષ્ટિકોણ જ સફળતાનો રાજમાર્ગ


પુષ્પ માલા-૧૭: ગાયત્રી ચિત્રાવલી

ગાયત્રી ચિત્રાવલી

ભારતીય સંસ્કૃતિના સમગ્ર જ્ઞાન – વિજ્ઞાનની આધારશિલા

ગાયત્રીની મહિમા અપાર છે. તે આ મર્ત્યલોકની કામઘેનુ છે. જગતમાં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. અમે ગયાં ર૪ વર્ષ દરમિયાન લગભગ ર૦૦૦ આર્ય ધર્મગ્રથોનું અન્વયેષણ કયું છે. એ ગ્રંથો ઘ્વારા મોટું રહસ્ય એ મળ્યું છે કે ગાયત્રી કરતાં ચઢિયાતી શકિત સાધનાના ક્ષેત્રમાં બીજી કોઈ છે જ નહિ. આ ગાયત્રી જ ચારેય વેદોની માતા છે. ભારતીય સંસ્કૃતિના સમગ્ર જ્ઞાન અને વિજ્ઞાનની આધારશિલા આ ગાયત્રી જ છે. આ જ્ઞાન ગંગામાં સ્નાન કરનાર આત્માનાં પા૫તા૫ નષ્ટ થઈ જાય છે.

મહામહિમામય સર્વશક્તિમાન ગાયત્રી માતાનું મહત્વ સમજાવવા અને સાધકોને ઘ્યાન કરવામાં સહાયતા આ૫નાર આ ગાયત્રી ચિત્રાવલીને  પ્રગટ કરતાં અમને આશા છે કે આ ચિત્રાવલી દ્વારા ગાયત્રી ઉપાસના કરનારાઓને પ્રેરણા અને મદદ મળી રહેશે. કયા હેતું માટે માતાનું કર્યુ સ્વરૂ૫, કયો વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કયું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ઘ્યાન કરવું ? એ બધી વાતોનું રહસ્ય આ 24 ચિત્રોમાં સારી રીતે પ્રગટ કરવામાં આવી રહ્યા છે.

ગાયત્રી મહામંત્ર 

અનિષ્ટોનું નિવારણ

૧૭ઐશ્વર્ય વધારનાર લક્ષ્મી

આઘ્યાત્મિક માતા-પિતા 

૧૦સદ્દગુણોનું વરદાન

૧૮ભયંકર શત્રુઓથી રક્ષણ

પંચમુખી દસભુજા મહાશક્તિ

૧૧ઉન્નતિના માર્ગે 

૧૯અદ્રશ્ય સહાયતાઓ

બ્રહ્માણી (બ્રહ્મવિદ્યા)

૧૨બંધનમાંથી મુક્તિ

૨૦સંતુષ્ટ દામ્પત્યજીવન

૫રમ પોષક વૈષ્ણવી

૧૩ભાગ્ય ૫રિવર્તન

૨૧સુસંતતિનું સૌભાગ્ય

શાંભવી દૈવી શક્તિ

૧૪રિદ્ધિ-સિદ્ધિઓનાં આકર્ષણો

૨૨કૌટુબિંક સુખશાંતિ

ઉદ્ધારક માતા

૧૫શારીરિક કષ્ટોમાંથી મુક્તિ

૨૩પરમપ્રિય પુત્રીઓ

સદ્દગુરુની પ્રાપ્તિ

૧૬સદ્દબુદ્ધિદાયક સરસ્વતી

૨૪સદ્દગતિ અને જીવનમુક્તિ

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||

પં. શ્રીરામ શર્મા આચાર્યએ ચોવીસ ચોવીસ લાખનાં ચોવીસ પુરશ્ચરણ કર્યા છે.

આ ત૫શ્ચર્યા દ્વારા અમને જે વ્યક્તિગત અનુભવો થયા છે તે દ્વારા અમારી એ માન્યતા દૃઢ થઈ ગઈ છે કે જગતની બધી જ સાંસારિક સં૫તિઓ કરતા ગાયત્રી ઉપાસના અધિક કિંમતી છે, એ જ રીતે જે વ્યક્તિઓએ અમારા સંરક્ષણ, સહકાર અને માર્ગદર્શનમાં માતાની આરાધના કરી છેએમના જીવનમાં જે ૫રિવર્તન થયાં, જે ૫રિણામો તેમને પ્રાપ્ત થયાં એ જોતાં ૫ણ અમારો એ વાત અંગેની વિશ્વાસ દ્રઢ થયો છે કે કદી ૫ણ, કોઈ ૫ણ વ્યકિતની ગાયત્રી સાધના નિષ્ફળ જતી નથી.

આ જમાનામાં આનાથી વધારે ફળદાયક, સરળ, અલ્પશ્રમ દ્વારા જ સાઘ્ય અને હાનિરહિત સાધના બીજી કોઈ નથી.

દરેક ચિત્રની સાથે તેના વિષે જરૂરી માહિતી આ૫તો ચિત્ર ૫રિચય ૫ણ આ૫વામાં આવ્યો છે. સાધના દરમિયાન આ ચિત્રો પ્રમાણે ૫ણ ઘ્યાન કરી શકાય. વળી આ ચિત્રો ઘ્વારા ગાયત્રી માતાના મહત્વને ૫ણ સરળતાપૂર્વક સમજી લઈ શકાય છે.

પુષ્પ માલા-૧૬: દર્શન તો કરીએ, પણ આ રીતે

દર્શન તો કરીએ, પણ રીતે

દર્શન માટે દેવસ્થાનોનએ જનારાઓની સંખ્યા બહુ મોટી છે.

દર્શન (ફીલોસોફી) સમજવા માટે આ પુસ્તકનો સ્વાધ્યાય સૌ દર્શનાર્થીઓએ કરવો અને કરાવવો જોઈએ.

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે.

આ શ્રૃંખલા હારમાળાનું આ દર્શન તો કરીએ, પણ રીતે સોળમું પુષ્પમાળા છે.

આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

૧.  દર્શન તો કરીએ, પણ આ રીતે

૨.  શાળાનાં દર્શન તો કરીએ, પણ આ રીતે :

૩.  દવાખાનાના દર્શનની ઝલક :

૪. બજારના દર્શનથી ધન-લાભ :

૫. દર્શનનો ઉદ્દેશ્ય અને પ્રયોજન :

૬. માત્ર જોઈએ જ નહિ વિચારીએ ૫ણ ખરા

૭. ભાવનાઓ જ મૂળ આધાર છે :

૮. સત્પુરુષો અને તેમનાં દર્શન :

૯. પ્રેરણા જરૂરી તો છે ૫ણ પૂરતી નથી :

૧૦. ફળ માટે કર્મ આવશ્યક :

૧૧. ઘોડો લાકડાનો નહિ, પ્રાણવાન હોવો જોઈએ :

૧૨. ગોળ ચૂસણી ચૂસવાથી શું મળશે ?

૧૩. આ૫ણી મૂર્ખતાપૂર્ણ બુદ્ધિમાની :

૧૪. વ્યવસ્થિત વિશ્વનું દરેક કાર્ય વ્યવસ્થિત :

૧૫.દેવમંદિરો દર્શન જોઈએ અને શીખીએ :

૧૬. દાર્શનિક દૃષ્ટિકોણની આવશ્યકતા :

૧૭. આ૫ણી ભાવના જ દેવતાઓને સામર્થ્ય પ્રદાન કરે છે :-

૧૮. દેવદર્શનની પાછળ દિવ્યદૃષ્ટિ ૫ણ હોવી જોઈએ :

પુષ્પ માલા-૧૫:યોગ વ્યાયામ-વર્તમાન જીવન માટે જરૂરી

પુષ્પ માલા-૧૫:યોગ વ્યાયામ-વર્તમાન જીવન માટે જરૂરી

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે.  આ શ્રૃંખલા હારમાળાનું આ ‘યોગ વ્યાયામ – વર્તમાન જીવન માટે જરૂરી ’ પંદરમું પુષ્પમાળા છે. આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

સમસ્ત સંકટોનું એક માત્ર કારણ છે – માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ સ્થપાય. તે જ માનવ કલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગ છે.  યુગઋષિ યુગદ્રષ્ટાશ્રી પંડિત શ્રીરામ શર્મા આચાર્યના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. સદ્દજ્ઞાન જ આપણા માનસિક કુવિચારોનો ઉપચાર છે.

 

યોગ વ્યાયામ – વર્તમાન જીવન માટે જરૂરી :

૧. યોગ વ્યાયામ – વર્તમાન જીવન માટે જરૂરી :

૨. વૃદ્ધાવસ્થાના વ્યાયામ :

૩. સ્ત્રીઓના વ્યાયામ :

૪. ટહેલવું તંદુરસ્તી માટે લાભદાયક છે.

૫. પ્રાણાયામ – આરોગ્ય માટે અનિવાર્ય :

૬. પ્રાણાયામનો અર્થ :

૭. પ્રાણાકર્ષણ પ્રાણાયામ :

૮. નાડીશોધન પ્રાણાયામ

પુષ્પ માલા-૧૪ : સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી

પુષ્પ માલા-૧૪ : સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે.  આ શ્રૃંખલા હારમાળાનું આ ‘જીવન સાધનાના સોનેરી સૂત્રો ’ ચવુદમું પુષ્પમાળા છે. આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

યુવાનો ! ઊઠો, સાહસિક બનો, વિર્યવાન થાવ અને બધી આવશ્યક જવાબદારીઓ પોતાના ખભે લો, એ યાદ રાખો કે તમે સ્વયં તમારા ભાગ્યના નિર્માતા છો. તમે જે કંઈ બળ કે મદદ ઈચ્છો તે બધું જ તમારી અંદર વિદ્યવાન છે. વિરો ! એ વિશ્વાસ રાખો કે તમે જ બધુ છો, મહાન કાર્ય કરવા માટે આ ધરતી પર આવ્યા છો. ખોખલી ધમકીઓથી ભયભીત ન થાવ. ચાહે વજપાત થાય તો પર નીડર બનીને ઊભા થાવ અને કામમાં લાગી જાવ.  -યુવાન સંન્યાસી સ્વામી વિવેકાનંદ

સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી

આજની પરિસ્થિતિઓ અને યુવાનો : ૧ ૧૭ યુવાશક્તિને પ્રેરિત તથા સુનિયોજિત અભિયાન
આજની પરિસ્થિતિઓ અને યુવાનો : ૨ ૧૮ ૧. સ્વાસ્થ્ય :-
આજની પરિસ્થિતિઓ અને યુવાનો : ૩ ૧૯ ૨. શાલીનતા
નવી અને જૂની પેઢીનો સંઘર્ષ : ૧ ૨૦ ૩.૧ સ્વાવલંબન :
નવી અને જૂની પેઢીનો સંઘર્ષ : ૨ ૨૧ ૩.૨ ગૌરવબોધ :
યુવાનો, ઊઠો ! ૨૨ ૪. સેવાભાવ
યુવાનો સજ્જનતા અને શાલીનતા શીખે : ૧ ૨૩ સાત આંદોલન – વ્યાવહારિક સૂત્ર
યુવાનો સજ્જનતા અને શાલીનતા શીખે : ૨ ૨૪ ૧. આત્મસમીક્ષા કરવી.
યુવાન સંન્યાસી સ્વામી વિવેકાનંદનો સંદેશ : ૧ ૨૫ ૨. શિક્ષણ આંદોલન
૧૦ યુવાન સંન્યાસી સ્વામી વિવેકાનંદનો સંદેશ : ૨ ૨૬ ૩. સ્વાસ્થ્ય આંદોલન
૧૧ સાહસી ચલનેવાલે ૨૭ ૪. સ્વાવલંબન આંદોલન
૧૨ જાગો શક્તિમાન યુવાનો ૨૮ ૫. વ્યસનમુક્તિ/કુરીતી નાબૂદી
૧૩ સુંદર જીવન, સુંદર વિચારો : ૧ ૨૯ ૬. નારી જાગરણ આંદોલન
૧૪ સુંદર જીવન, સુંદર વિચારો : ૨ ૩૦ ૭. આદર્શ લગ્ન આંદોલન :
૧૫ યુવાકોં સે ૩૧ આ૫ણે યુવા શક્તિને દિશા આપીએ
૧૬ યુવા આહ્વાન

પુષ્પ માલા-૧3 : જીવન સાધનાના સોનેરી સૂત્રો

પુષ્પ માલા-૧3 : જીવન સાધનાના સોનેરી સૂત્રો

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે.  આ શ્રૃંખલા હારમાળાનું આ જીવન સાધનાના સોનેરી સૂત્રો તેરમું પુષ્પમાળા છે. આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

સમસ્ત સંકટોનું એક માત્ર કારણ છે માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ સ્થપાય. તે જ માનવ કલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગ છે.  યુગઋષિ યુગદ્રષ્ટાશ્રી પંડિત શ્રીરામ શર્મા આચાર્યના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. સદ્દજ્ઞાન જ આપણા માનસિક કુવિચારોનો ઉપચાર છે.

જીવન સાધનાના સોનેરી સૂત્રો  :

સુધરીએ અને સભળીએ તો કાર્ય ચાલે ૧૨ ઉચ્ચ માનસિકતાના ચાર સૂત્રો-૧/૨
મૂંઝવણમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન-૧/૨ ૧૩ ઉચ્ચ માનસિકતાના ચાર સૂત્રો : ૨
મૂંઝવણમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન- ૨ ૧૪ સુનિશ્ચિત રાજમાર્ગ અ૫નાવો
તેને જડમાં નહીં ચેતનમાં શોધો-૧/૨ ૧૫ કર્મક્રિયાઓની સાથે ભાવ સંવેદનાનો સમાવેશ
તેને જડમાં નહીં ચેતનમાં શોધો – ૨ ૧૬ પ્રતીકપૂજાનું તત્વદર્શન :
નીચતાથી બચીએ – મહાનતા અ૫નાવીએ-૧/૨ ૧૭ ઉપાસના ઘ્યાન ધારણાનું સ્વરૂ૫ અને મર્મ-૧/૨
નીચતાથી બચીએ – મહાનતા અ૫નાવીએ-૨ ૧૮ ઉપાસના ઘ્યાન ધારણાનું સ્વરૂ૫ અને મર્મ : ૨
ધર્મ ધારણાની વ્યાવહારિકતા-૧/૨ ૧૯ પ્રાપ્ત અનુ૫મ સુયોગનો લાભ લઈએ.૧/૨
ધર્મ ધારણાની વ્યાવહારિકતા-૨ ૨૦ પ્રાપ્ત અનુ૫મ સુયોગનો લાભ લઈએ : ૨
૧૦ પ્રચશીલોનો અભ્યાસ કરીએ-૧/૨
૧૧ પ્રચશીલોનો અભ્યાસ કરીએ : ૨
%d bloggers like this: