ગાયત્રી મહાત્મ્ય

વેદોની સોનેરી સૂક્તિઓ

ગાયત્રી મહાત્મ્ય

गायत्री वेद मातरम् | महाभारत ગાયત્રી ચારેય વેદોની માતા છે. વેદોનું સમસ્ત જ્ઞાન-વિજ્ઞાન ગાયત્રીમાં સમાયેલું છે.
गायत्रीच्छन्द सामहम् | गीता વેદમંત્રોમાં ગાયત્રી સાક્ષાત્ બ્રહ્મ છે. બ્રહ્મનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા ધરાવનાર ગાયત્રી ઉપાસના કરે.
न गायत्री सम जाप्यं | वशिष्ट ગાયત્રી સમાન બીજો કોઈ જ૫ નથી. સકામ-નિષ્કામ ઉદ્દેશ્યો માટે ગાયત્રી સર્વશ્રેષ્ઠ મંત્ર છે.
गायत्री पा५ नाशिनी | विश्वामित्र ગાયત્રી ઉપાસનાથી પા૫ નષ્ટ થાય છે. આતમાને નિષ્પા૫ બનાવવા માટે ગાયત્રીનો આશ્રય લેવો જોઈએ.
गायत्री सर्व काम धुक् | याज्ञवल्कय ગાયત્રી સર્વ કામનાઓને પૂર્ણ કરનારી છે. ગાયત્રી ઉપાસકની કોઈ કામના અપૂર્ણ નથી રહેતી.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment