પુષ્પ માલા-૯ : યુગ ઋષિની અમર વાણી

યુગ ઋષિની અમર વાણી :

વિચારશક્તિ વિશ્વની સૌથી મોટી શક્તિ છે. તેણે જ મનુષ્ય દ્વારા આ ઊબડખાબડ દુનિયાને ચિત્રશાળા જેવી સુસજ્જિત અને પ્રયોગશાલા જેવી સુનિયોજિત બનાવી છે. વિનાશ કરવો હશે તો પણ તે જ કરશે. તેને દીન, હીન, અને દયનીય સ્થિતિમાં પડી રહેવા દેવાની જવાબદારી પણ તેની જ છે. ઉન્નતિ કે પતનની અધિષ્ઠાત્રી પણ તે છે.  આજની વસ્સ્તવિકતા જોતાં આજે કરવા યોગ્ય કામ એક જ છે – લોકમાનસનું શુદ્ધિકરણ. આનું જ બીજુ નામ વિચારક્રાતિ છે. આધ્યાત્મિક ભાષામાં આને જ જ્ઞાન યજ્ઞ કહે છે.

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ યુગ ઋષિની અમર વાણી નવમું પુષ્પમાળા છે.  આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

યુગ ઋષિની અમર વાણી :

નાની શક્તિથી જ કાર્યની શરૂઆત કરીએ : ૧૮ પરિવર્તન જ જીવન :
યોગ્યનો જ સ્વીકાર કરીએ : ૧૯ આત્મસ્થિત મનુષ્ય :
આપણું વચન અને કાર્ય સાચું હોવું જોઈએ : ૨૦ વિનાશી શરીર દ્વારા અવિનાશી ભગવાનની પ્રાપ્તિ :
પોતાની શક્તિઓનો વિકાસ કરો : ૨૧ માનસિક ચિંતાઓ :
કર્તવ્યનું પાલન કરો : ૨૨ પવિત્ર ઈચ્છા – યશની કામના નહીં :
આત્મસન્માનની રક્ષા કરો : ૨૩ સમય સાથે સંભાળી જાઓ :
આશાવાદી બનો : ૨૪ સકારાત્મક ચિંતનથી જ્ઞાન મેળવો :
મૃત્યુ અને દુ:ખ જરૂરી પ્રક્રીયા : ૨૫ આનંદને અંદર શોધો :
જીવન શું છે ? : ૨૬ વિશ્વશાંતિનો માર્ગ :
૧૦ જીવન યુદ્ધમાં વિજયી હો : ૨૭ અંત:પ્રેરણા જાગૃત કરો :
૧૧ આધ્યાત્મિક જીવન જીવો : ૨૮ સફળતાનું રાજ – દ્રઢ ઈચ્છા શક્તિ :
૧૨ સુખદુ:ખ મન:સ્થિતિ ઉપર નિર્ભર : ૨૯ સમયનો સદુપયોગ કરો :
૧૩ પરિસ્થિતિઓના નિર્માણ સ્વયં આપણે : ૩૦ પોતાને ઓળખો :
૧૪ સુખ – મનની સ્થિતિ પર નિર્ભર : ૩૧ આસ્તિકતા અને નાસ્તિકતા :
૧૫ ઉદ્દેશ્યવાળું જીવન જીવીએ : ૩૨ આત્મબોધની સાધના :
૧૬ જીવન સફળતાનો માર્ગ : ૩૩ આત્મશક્તિ જાગૃતિના માટે સંદેશ :
૧૭ પોતાને અવગુણોથી બચાવીએ