પુષ્પ માલા-૧૫:યોગ વ્યાયામ-વર્તમાન જીવન માટે જરૂરી

પુષ્પ માલા-૧૫:યોગ વ્યાયામ-વર્તમાન જીવન માટે જરૂરી

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે.  આ શ્રૃંખલા હારમાળાનું આ ‘યોગ વ્યાયામ – વર્તમાન જીવન માટે જરૂરી ’ પંદરમું પુષ્પમાળા છે. આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

સમસ્ત સંકટોનું એક માત્ર કારણ છે – માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ સ્થપાય. તે જ માનવ કલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગ છે.  યુગઋષિ યુગદ્રષ્ટાશ્રી પંડિત શ્રીરામ શર્મા આચાર્યના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. સદ્દજ્ઞાન જ આપણા માનસિક કુવિચારોનો ઉપચાર છે.

 

યોગ વ્યાયામ – વર્તમાન જીવન માટે જરૂરી :

૧. યોગ વ્યાયામ – વર્તમાન જીવન માટે જરૂરી :

૨. વૃદ્ધાવસ્થાના વ્યાયામ :

૩. સ્ત્રીઓના વ્યાયામ :

૪. ટહેલવું તંદુરસ્તી માટે લાભદાયક છે.

૫. પ્રાણાયામ – આરોગ્ય માટે અનિવાર્ય :

૬. પ્રાણાયામનો અર્થ :

૭. પ્રાણાકર્ષણ પ્રાણાયામ :

૮. નાડીશોધન પ્રાણાયામ

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment