જ્ઞાન જ્યોત
December 18, 2008 Leave a comment
આજનું ચિંતન
ધ્યાનપૂર્વક સાંભળી લો, સારી રીતે સમજી લો,
દરેક રીતે અનુભવ કરી લો કે
તમે આગળ વધી રહ્યા છો,
એક નિશ્ચિત ચેતના દ્વારા તમારા મનને
આગળ વધવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે.
આમ છતાં મનની ગતિ કઈ તરફ હોવી જોઈએ
એનો નિર્ણય તમારી ઉપર છોડીને
ઈશ્વરે જીવને આ ચતુર્મુખ દુનિયામાં ફરવા માટે
સ્વતંત્ર છોડી દીધો છે.
પ્રતિભાવો