સુવિચાર

જે વિચારોની પાછળ બીજાઓનું અને પોતાના આત્માનું હિત રહેલું હોય તેમને જ સદ્દવિચાર કહી શકાય.

સેવા એક સદ્દવિચાર છે. જીવમાત્રની નિઃસ્વાર્થ સેવા કરવાથી કોઈને કોઈ પ્રત્યક્ષ લાભ મળતો દેખાતો નથી.

એ વ્રત પૂરું કરવા માટે કરવામાં આવેલો ત્યાગ અને બલિદાન જ દેખાય છે.

જ્યારે મનુષ્ય પોતાનો સ્વાર્થ છોડીને બીજાની સેવા કરે છે ત્યારે તેનું થોડુંઘણું હિત કરી શકે છે.


-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment