સુવિચાર
March 20, 2010 Leave a comment
જે વિચારોની પાછળ બીજાઓનું અને પોતાના આત્માનું હિત રહેલું હોય તેમને જ સદ્દવિચાર કહી શકાય.
સેવા એક સદ્દવિચાર છે. જીવમાત્રની નિઃસ્વાર્થ સેવા કરવાથી કોઈને કોઈ પ્રત્યક્ષ લાભ મળતો દેખાતો નથી.
એ વ્રત પૂરું કરવા માટે કરવામાં આવેલો ત્યાગ અને બલિદાન જ દેખાય છે.
જ્યારે મનુષ્ય પોતાનો સ્વાર્થ છોડીને બીજાની સેવા કરે છે ત્યારે તેનું થોડુંઘણું હિત કરી શકે છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય
પ્રતિભાવો