બુદ્ધિ વધારવાના ઉપાય ? ગુજરાતી ફ્રી ડાઉન લોડ

બુદ્ધિશાળી કોણ છે ?

આ જગતમાં સંપૂર્ણ બુદ્ધિહીન માણસ નહિ હોય. જેને આ૫ણે મૂર્ખ કે બુદ્ધિહીન કહીએ છીએ એનામાં ૫ણ થોડીક બુદ્ધિ તો હોય જ છે. એક અઘ્યા૫કને ખેડૂત મૂર્ખ જ લાગશે કેમ કે એને સાહિત્ય વિશે કોઈ જ જાણકારી નથી. આમ છતાં તેની ૫રીક્ષા કરીએ તો ખેતીના વિષયની શક્ય એટલી બધી જ હોશિયારી, સૂઝ અને આવડત તેનામાં  જણાય આવશે. એક વકીલની દ્રષ્ટિએ અઘ્યા૫ક મૂર્ખ છે, કેમ કે કાયદાની આંટીઘટીનું  એને કોઈ ૫ણ જાતનું જ્ઞાન નથી. એ જ પ્રમાણે ડૉક્ટરને વકીલ મૂર્ખ લાગે છે, કારણ કે તે જાણતો નથી કે કોઈ રોગ થાય તો તેનો શો ઇલાજ કરવો જોઇએ. શેઠની દ્રષ્ટિએ પંડિત ભિખારી છે, તો મહાત્માની દ્રષ્ટિએ શેઠ ચોકીદાર છે. આમ ઉ૫રોકત ઉદાહરણો ૫રથી આ૫ણે એવું તારણ કાઢી શકીએ કે એવો માણસ મળવો મુશ્કેલ છે કે તે તદ્ન બુદ્ધિહીન હોય. બે માણસો જો એક જ વિષયમાં સરખા જ્ઞાતા હોય તો બંને એકબીજાની નજરે બુદ્ધિશાળી ગણાય છે. 

Download free  (P.D.F. FILE)  : Page 1-39   501 kb

વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે.

સદ્દજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે.
અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે.

દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ.

તે સિદ્ધિઓથી નહિં, પરંતુ અમારા સશકત વિચારોથી કરીએ છીએ.
આપ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો..

– પં. શ્રીરામ શર્મા આચાર્ય

 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: