પ્રવાસી ભારતીયો પોતાના વિસ્તારમાં શ્રદ્ધા જગાડે
February 15, 2016 Leave a comment
પ્રવાસી ભારતીયો માટે સંદેશ :
પ્રવાસી ભારતીયો પોતાના વિસ્તારમાં શ્રદ્ધા જગાડે :
પ્રવાસી ભારતીયોની સંખ્યા લગભગ ત્રણ કરોડ છે. તેમની પાસે એવી આશા તથા અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ જયાં પણ રહે ત્યાં તે ૯૧ દેશોમાં નવયુગ ના ઉદયની શ્રદ્ધા તથા ઊર્જા ની એ પ્રદેશોને પણ જ્યોતિર્મય બનાવવામાં મદદ કરે અને પોતાના સંપર્ક ક્ષેત્રમાં ધર્મ તંત્ર ના માધ્યમ થી મહત્વપૂર્ણ ભાવનાત્મક ભૂમિકા નિભાવે.
-અખંડ જ્યોતિ, એપ્રિલ-૧૯૮૧, પે. પપ
પ્રતિભાવો